________________
(૧૮૧) સારવડે અહીં અધિકાર છે. તેથી તે જ્ઞાન વિગેરે જે સિદ્ધિ (મેક્ષ) ના ઉપાયે છે, તેની ભાવસારતા બતાવે છે, लोगमि कुसमएसु य, काम परिग्गह कुमग लग्गेसुं। सारो हु नाणदंसण, तवचरण गुणा हियहाए ॥२४॥
ગૃહસ્થ લેકમાં ખરાબ (સંસારી) સિધાન્ત છે, તે કામવાસનાના આગ્રહથી કુમાર્ગ છે, તેમાં રક્ત બનેલા હેવાથી કામ પરિગ્રહને આગ્રહી બની ગૃહસ્થ ભાવને તેઓ પ્રશંસે છે, અને બેલે છે કે. गृहाश्रमसमो धर्मो, नभूतो न भविष्यति । पालयन्ति नराः शूराः क्लीवा पाषण्डमाश्रिताः॥१॥ | ગૃહસ્થાશ્રમ જે ધર્મ થયે નથી, થવાને નથી, તેનું પાલન શૂર પુરૂ કરે છે, પણ કલબ (સત્વ વિનાના) પુરૂષે તેને છેડી બાવા (સાધુ) બની જાય છે, કારણું કે ગૃહસ્થાશ્રમને (ગ્રહાશ્રમ) ને આધારે બધા ત્યાગી રહે છે, તેવું સાંભળીને (એ છીબુદ્ધિવાળા ) મહામેથી મૂઢ બનીને ઈચ્છા મદન કામમાં પ્રવર્તે છે, તે જ પ્રમાણે ખરા સાધુ સિવાયના વેશધારીઓ પણ જેમણે ઇદ્રિાની કુચેષ્ટા રેકી નથી તેઓ પણ તે બે પ્રકારની કામ વાસનાને વખાણે છે,
એથી લેકમાં સારરૂપ જ્ઞાનદર્શન તપ ચારિત્રના શણ,