________________
(૧૫૬)
સ્થાવર ૧ સુક્ષમ અથવા ૧ બાદર દુર્ભગ ૧ અનાદેય ૧ અપર્યાપ્ત ૧ યશકીર્તિ ૧ અથવા અયશ આ બાર તથા ઉપર બતાવેલી પ્રવની બાર મળી ર૪ થઈ. - તે ચાવીશમાંથી અપર્યાપ્ત દૂર કરી પર્યાપ્તક તથા . પરાઘાત ન મેળવતાં ૨૫ થઈ.
અને છવીશ તે કેવલિને ઉપર જે ૨૦ કહી છે. તેમાં ઉદારિક શરીર ૧ આંગોપાંગ ૧ એક સંસ્થાન ૧ પ્રથમ સંહનન ઉપઘાત ૧ પ્રત્યેક ૧ મળી મિશકાય એગમાં ર૬ હેય છે. તે છવીસમાં તીર્થકર નામ મેળવતાં તીર્થકરને મિશ્ર કાય એગમાં ૨૭ હોય છે. તેમાં પ્રશસ્ત વિહાગતિ મેળવતાં ૨૮ અને તે ૨૮ માંથી તીર્થંકર નામ દૂર કરી ઉચ્છવાસ ૧ સુસ્વર ૧ પરાઘાત ન મેળવતાં (૨+૩) ૩૦ થઈ તેમાંથી સુસ્વર ઓછી કરતાં ૨૯તથાતે ૩૦ માં તીર્થકર નામ મેળવતાં ૩૧ થઈ. 'પણ નવને ઉદય તે
મનુષ્ય ગતિ ૧ પદ્રિય જાતિ ૧ ત્રસ ૧ બાદર ૧ પર્યાપત ૧ સુભગ ૧ આદેય ૧ યશકીર્તિ ૧ તીર્થકર ૧ એ નવ તીર્થકરને અગી ગુણ સ્થાનમાં હોય છે. પણ તીર્થકર નામ સિવાય સામાન્ય કેવળી અગીને તે આઠ હેય છે.
ગેવનું તે સામાન્યથી એકજ ઉદય સ્થાન છે. ઉંચ