________________
( ૧૫૪ )
કારણ કે સાતા અસાતા વિરાધી હાવાથી બન્ને સાથે ઉદયમાં એક વખતે ન હાય, માહનીય
કર્માંનાં નવ ઉદય
નવ, આઠ, વિગત-તે
સાત, છ, પાંચ, દેશમાં મિથ્યાત્વ.
સ્થાન છે, તે કહે છે દશ, ચાર, એ, એક. એ નવની અનંતાનુબધીથી સંજવલન સુધી ૪ ક્રોધની ચાડી–એ પ્રમાણે માનની ચાકડી પણ હાય, તે પ્રમાણે કપટની ચાંકડી ડાય. તથા લેાભની ચાકડી હોય એટલે કોઇ પણ ચાકડીની ચાર હાય, તે મળી પાંચ થઇ. છઠ્ઠો કોઈ પણ એક વેદ હાય, હાસ્ય રતિ અથવા અતિ શેકનુ જોડલુ હોય, ભય તથા જુગુપ્સા મળી કુલ ૧૦ થઈ.
ઉપરની દશામાંથી ફાઈ જીવને ભય કે જીણુ સામાંથી એક ન હાય તા નવ, અને બન્ને ન હોય તેા આડ, અનંતાનુ અધીની એક દૂર થતાં ૭ રહી, મિથ્યાત્વના અભાવમાં છ રહી, અપ્રત્યાખ્યાનની ઉડ્ડયના અભાવમાં ૫, પ્રત્યામ્યાન આાવરણના ઉદયના અભાવે ૪ હાસ્યરતિનુ જોડલું કોઇ પણ ન હોય તા ૨ અને વેઢના અભાવમાં ફક્ત સંજવલન એકના ઉત્ક્રય રહ્યા.
આયુષ્યનુ પણ એકજ ઉદય સ્થાન છે. કારણ કે ચારમાંનુ કાઇ પણ એક હાય, નામ કર્મના ઉદયનાં ૧૨ સ્થાન છે.
૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧,