________________
(૧૨) કહે છે. ગદા વિગેરે એટલે વિજ્ઞાનને પ્રાપ્ત થએલાને ધર્મને કહેતાં કોઈ પણ નિમિત્તથી આર્ત ધ્યાનવાળા ચિલાતિ પુત્રની માફક હેય તે પણ ધર્મ પામે, અથવા વિષયના અભિલાષથી શાલિ ભદ્ર માફક પ્રમત્ત હેય છતાં પણ તેવા કર્મો ક્ષય ઉપશમથી જે ધર્મ સ્વીકારે છે, તે કહે છે અથવા આતં દુઃખીઓ અને પ્રમત્ત સુખીએ તેઓ પણ ધર્મ પામે છે તે બીજાઓનું શું કહેવું છે (અર્થાત ધર્મ પામે છે.) અથવા રાગદ્વેષના ઉદયથી આત તથા વિષયથી પ્રમત્ત છે. તેઓ જૈનેતર અથવા ગૃહસ્થ સંસારકાંતારમાં પડેલા કેવી રીતે તત્વને જાણેલા કરૂણા રોગ્ય રાગદ્વેષ વિષયના અભિલાષને જડમૂળથી ઉખેડવાને કેમ સમર્થ ન થાય, આ વાતને બીજી રીતે ન માને, તેથી બતાવે છે અraષ વિગેરે આજે મેં કહ્યું અને કહેવાય છે, તે સત્ય છે, એવું હું કહું છું કે જેવી રીતે સમ્યકત્વ અથવા ચારિત્રને પરિણામ જે દુર્લભ છે, તે પામીને પ્રમાદ ન કરે, શિષ્ય કહે છે ઠીક પણ શું આધાર લઈને પ્રમાદ ન કરે ! તે કહે છે, નાળા નો વિગેરે, એટલે કેઈ પણ વખત સંસારમાં રહેલ જીવ મૃત્યુના મેઢામાં ન આવે એવું નથી, કહ્યું છે કે– वदत यदीह कश्चिदनु,संतत सुख परिभोग लालितः। प्रयत्न शत परोऽपि, विगत व्यथमायुरवाप्तवान्नर: