________________
(૧૦૫). " उसरदेसं दड्डेल्लयं च विझाइ वणवो पप्प। इय मिच्छत्ताणुदए उवसमसम्म लहइ जीवो ॥१॥
ખારવા (ઉષર) દેશ (જગ્યા) મેળવીને જેમ વનને અગ્નિ (દાવાનલ) બુઝાઈ જાય છે, તેમ મિથ્યાત્વ ઉદય ન આવે ત્યારે આપશમિક સમ્યકત્વને જીવ પામે છે. અથવા કઈ ઉશમ શ્રેણીમાં આપશમિક સમ્યકત્વ પામે છે. (૨) તેજ પ્રમાણે સમ્યક્ત્વ પુલને આશ્રયી ને જે અધ્યવસાય ઉત્પન્ન થાય તે ક્ષાપશમિક છે (૩) તથા દર્શનહિ નીય ક્ષય થવાથી ક્ષાયિક છે.
ચારિત્રના ત્રણ ભેદ, (૧) દર્શન પ્રમાણે ચારિત્ર પણ ઉપશમ શ્રેણિમાં આપશમિક (૨) કષાયજ ક્ષય ઉપશમથી ક્ષાપશકિ. (૩) તથા ચારિત્ર મેહનીય કર્મના ભયથી ક્ષાધિક ચાસ્ત્રિ છે.
જ્ઞાનના બે ભાગ છે,–ક્ષાપશમિક, અને ક્ષાયિક તેમાં ચાર પ્રકારના જ્ઞાન આવરણીય કર્મને ક્ષય ઉપશમ થવાથી મતિ જ્ઞાન વિગેરે ચાર પ્રકારનું ક્ષાપશમિક જ્ઞાન છે, અને બધું ઘાતી કર્મ ક્ષય થવાથી ક્ષાયિક કેવળ
આ પ્રમાણે ત્રણ પ્રકારમાં ભાવ સમ્યકત્વપણું બતાવે છતે વાદી શંકા કરે છે.