________________
( ૧૨ )
રાજ પોતાની મેળેજ પ્રત્યાખ્યાન પરિજ્ઞાના દ્વારવડે કહેશે કે જેવી રીતે શસ્ત્રની પ્રક ગતિ છે, અથવા પર‘પરાએ વિદ્યમાન છે, પણ અશાને તેમ નથી, તે બતાવે છે, કે અશસ્ત્ર તે સયમ છે, તે સંયમ પરથી ખીજુ પર નથી, એટલે તે પ્રક ગતિને પામેલ નથી, તે આ પ્રમાણે. પૃથ્વી વિગેરેની સમાનતા કરવી, તેમાં મદ તીવ્રમા ભેદ નથી, એટલે પૃથ્વી વિગેરેમાં સમભાવપણું ધારવાથી સામાયિકની સિદ્ધિ છે.
અથવા શૈલેશી અવસ્થામાં રહેલા સચમથી બીજો સચસ નથી, અર્થાત્ તેનાથી ખીજું ગુણસ્થાન ઉપર કેઇ નથી.
જે ક્રોધના ઉપાદાનથી બંધ કરે છે, તે સ્થિતિ તથા વિપાકથી તથા અનંતાનુમ ધીના લક્ષણથી જે કમ બધાય તેના ક્ષયને આશ્રયી પ્રત્યાખ્યાન પરિના વડે જે જાણે છે તે સાધુ અપર માન વિગેરેને પણ તેાડવાનું દેખનાશ છે, તે પછીના સૂત્રમાં બતાવે છે.
जे कोहदंसी से माणदंसी, जे माणदंसी से मायादंसी, जे मायादंसी से लोभदंसी, जे लोभदसी से पिज्जदंसी, जे पिज्जहंसी से दोससी, जे दोसदेसी से मोहदंसी, जे मोहदंसी से गन्भदसी, जे