________________
કર્મગ્રંથ-૬ ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮૪ ૪ = ૩૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮
* ૮ ૪ ૪ = ૧૪૭૪૫૬. ૨૮૦. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના
સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે મનુષ્યના બંધભાંગા ૪૯૦૮, ઉદયસ્થાન ૧. ૨૧નું,
ઉદયભાંગા ૮ દેવતાના, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬, બંધોદયસત્તાભાંગા
૪૬૦૮ ૦ ૮ ૮ ૨ = ૭૩૭૨૮. ૨૮૧. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના
સંવેધભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધ મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૨૧નું ઉદયભાંગો
૧, નારકીનો, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ : ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ 1 ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪
૧ ૪ ૨ = ૯૨૧૬. ૨૮૨. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બધે એકવીશના ઉદયે કુલ
સંવેધભાંગા કેટલા થાય? ૨૧ના તિર્યંચના ૧૪૭૪૫૬ ૨૧ના મનુષ્યના ૧૪૭૪૫૬ ૨૧ના દેવતાના ૭૩૭૨૮ નારકીના
૯૨૧૬ કુલ સંવેધભાંગા ૩૭૭૮૫૬ થાય છે. ૨૮૩. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવના
સંવેધભાંગા કેટલા થાય? ઉ રત્ના બંધે મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૧. ૨૫નું,