________________
૨૧૩
પ્રશ્નોત્તરી ભાગ-૫
તિર્યંચગતિ પ્રાયોગ્ય ૧૪૧૧૨૪૬૦૮ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૧૦૬૪ દેવગતિ પ્રાયોગ્ય
૧૪૮ કુલ બંધોદયસત્તાભાંગા ૧૪૧૮૫૭પ૩ર અથવા સંવેધભાંગા થાય છે. ૯૦૮. આ જીવોને એકત્રીશના બંધે સામાન્યથી બંધઉદયસત્તાભાંગા કેટલા
થાય?
ઉ ૩૧ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, ઉદયસ્થાન ૨. ૨૯, ૩૦,
ઉદયભાગ ૨, ૧૪૯, ૧૪૮, સત્તાસ્થાન ૧.. ૯૦૯. આ જીવોને એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયરાભાંગા કેટલા *
થાય? ઉ ૩૧ના બંધે બંધમાંગો ૧, ૨૯ના ઉદયે વૈક્રીયમનુષ્યનો ૧ ભાગો,
આહારકમનુષ્યનો ૧ ભાગો, સત્તાસ્થાન ૧, ૯૩, બંધોદયભાંગા ૧ : ૧
= ૧, ૧ x ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ = ૧, ૧ + ૧ =૨. ૯૧૦. આ જીવોને એકત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય?
૩૧ના બંધે બંધભાંગો ૧, ૩૦ના ઉદયે વૈકીય મનુષ્યનો ૧ + આહારકમનુષ્યનો ૧ + સામાન્ય મનુષ્યના ૧૪૪ = ૧૪૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૧.૯૩, બંધોદયભાંગા ૧ ૪ ૧૪૬ = ૧૪૯, ઉદયસત્તાભાંગા
૧૪૬ ૪ ૧ = ૧૪૬. ૯૧૧. આ જીવોને એકત્રીશના બંધે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? સંવેધભાંગા
કેટલા થાય? ૩૧ના બંધ બંધભાંગો ૧, ૨૯ના ઉદયના ઉદયસત્તાભાંગ ૨ + ૩૦ના ઉદયના ઉદયસત્તાભાંગા ૧૪૬ = ૧૪૮ ઉદયસત્તાભાંગા ૪ બંધમાંગો ૧ = ૧૪૮ બંધોદયસત્તાભાંગા થાય.