________________
પ્રશ્નોત્તરી ભાગ-૫
૧૯૯ ૮૪૫. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮.
બંધોદયભાંગા ૨૪ x ૨૪ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૮૪૬. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ૩૦ના બંધ બંધમાંગા ૨૪, રત્ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૨૩૦૪ વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા ૪૮ કુલ ઉદયસત્તાભાંગા
૬૯૬o આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮
ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૨૪ x ૧૭૨૮ =૪૧૪૭૨,
ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪૪ = ૬૯૧૨. ૮૪૮. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ર૪, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫ર
ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૨૪૪ ૧૧૫ર = ૨૭૬૪૮,
ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. ૮૪૯. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા - કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ર૪, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ ઉદયભાંગા,
૮૪૭,