SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯. ઉ ૪૦. ઉ ૪૧. ઉ ૪૨. ઉ ૨૭ નવમા ગુણકે. અગ્યારમા ગુણકે. ૩ દશમા ગુણકે. ૪ કર્મગ્રંથ-૬ ૧૧૪ ૧૧૪ + ૭૬ = ૧૯૦ થાય છે. સૂક્ષ્મ અપર્યા. પર્યા. એકે. ર્ને વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય ? સૂક્ષ્મના બે જીવ ભેદોને વિષે બાવીશના બંધે ૮, ૯, ૧૦ ત્રણ ઉદય સ્થાનક, ૨૮, ૨૭, ૨૬ ત્રણ સત્તાસ્થાનકો હોય છે., આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬ બાદર અપર્યા. એકે. વિકલેન્દ્રિય અપર્યા. તથા અસન્ની અપર્યા. જીવોને વિષે બંધ-ઉદય તથા સત્તાસ્થાનકો કેટલા હોય ? બાદર અપર્યા. આદિ પાંચ અપર્યા. જીવોને વિષે બાવીશ-એકવીશ બે બંધ સ્થાનકો ૨૮, ૨૭, ૨૬ ત્રણ સત્તાસ્થાનકો હોય છે. બાવીશના બંધે ૮, ૯, ૧૦, ૩ ઉદયસ્થાનક, ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનક હોય. આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬. એકવીશના બંધે ૭, ૮, ૯ ત્રણ ઉદયસ્થાનક, ૨૮ એક સત્તાસ્થાનક, સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮. બાદર પર્યા. એકે. વિકલેન્દ્રિય તથા અસન્ની પંચે પર્યા. જીવોને વિષે બંધઉદય-સત્તાસ્થાનક કેટલા હોય ? પર્યા. પાંચ જીવોને વિષે બાવીશના બંધે ૮, ૯, ૧૦ ત્રણ ઉદયસ્થાનક ૨૮, ૨૭, ૨૬ ત્રણ સત્તાસ્થાનક હોય., આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - ૧૦નાઉદયે ૨૮, ૨૭, ૨૬ સન્ની અપર્યા. જીવોને વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય ? સન્ની અપર્યા. ને વિષે ૨૨, ૨૧, ૧૭ ત્રણ બંધ, ૬, ૭, ૮, ૯, ૧૦ પાંચ ૭૬
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy