________________
૧૩૨
ઉ ઃ
કર્મગ્રંથ-૬
સન્ની પંચેન્દ્રિયપર્યાપ્તા જીવોને વિષે બાવીસના બંધે ૬ ભાંગા ઉદયસ્થાન ૪ ૭ - ૮ - ૯ - ૧૦ ઉદયભાંગા ૧૯૨, ઉદયપદ ૬૮, પદવૃંદ ૧૬૩૨.
૭ના ઉદયે ભાંગા ૨૪, ઉદયપદ ૭ X ૧ = ૭
ઉ :
પદ્મવૃંદ ૨૪ x ૭ = ૧૬૮.
૮ના ઉદયે ભાંગા ૭૨, ઉદયપદ ૮ X ૧ = ૮ X ૩ = ૨૪ પદવૃંદ ૨૪ ૪ ૮ = ૧૯૨ X ૩ = ૫૭૬ થાય. નવના ઉદયે ભાંગા ૭૨, ઉદયપદ ૯ × ૧ = ૯ X ૩ = ૨૭
પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬ X ૩ = ૬૪૮
દસના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૧૦૪૧=૧૦
પદવૃંદ ૧૦ x ૨૪ = ૨૪૦
ઉદયપદ ૭ + ૨૪ + ૨૭ + ૧૦ = ૬૮
પદવૃંદ ૧૬૮ + ૫૭૬ + ૬૪૮ + ૨૪૦ = ૧૬૩૨. બંધભાંગા ૬ X ૧૯૨ = ૧૧૫૨ બંધોદય ભાંગા.
પ્ર.૪૦૮ સન્નીપર્યામા જીવોને એકવીસના બંધે બંધાદિ ભાંગા કેટલા કેટલા થાય ? કયા ?
સન્નીપર્યામા જીવોને એકવીસના બંધે ૪ ભાંગા
ઉદયસ્થાન ૩. ૭ - ૮ - ૯, ઉદયભાંગા ૯૬, ઉદયપદ ૩૨, પદવૃંદ
૭૬૮.
સાતના ઉદયે ૨૪ ભાંગા, ઉદયપદ ૭ X ૧ = ૭
પદવૃંદ ૭ x ૨૪=૧૬૮
આઠના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૮ X ૧ = ૮ X ૨ = ૧૬
પદ્મવૃંદ ૨૪ ૪ ૮ = ૧૯૨ X ૨ = ૩૮૪.
નવના ઉદયે ૪૮ ભાંગા, ઉદયપદ ૯X ૧=૯
પદવૃંદ ૨૪ X ૯ = ૨૧૬ ભાંગા.
ઉદયપદ ૭ + ૧૬ + ૯ =૩૨ થાય.
પદ્મવૃંદ ૧૬૮ + ૩૮૪ + ૨૧૬ =૭૬૮ થાય છે.