SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની જ્યોત કષાય-કર્મોના બંધનને ગાઢ કરનારી મોહ–ઘેલછાભરી પ્રવૃત્તિ. ૪ નિદ્રા–ઇદ્રિય-મનની પ્રવૃત્તિઓની સુસ્તી-કાર્યવિરતિ. ૫ વિકથા-જ્ઞાન-ધ્યાનાદિ સિવાયની (કલ્યાણમાગને બાધક) તમામ પ્રવૃત્તિ. આ પંચવિધ પ્રમાદ અવિવેકી–પ્રાણુને કર્મોના બંધનમાં વધુ ફસાવી સંસારમાં રૂલાવે છે. આ પ્રમાણે પ્રમાદના આઠ અને પાંચ પ્રકારો ઉપયોગપૂર્વક જાણી ધર્માનુષ્ઠાનમાં યાચિત શક્ય-પ્રવૃત્તિ કરવાથી યથાર્થ આરાધકભાવ પ્રાપ્ત કરી શકાય છે. , HI - 7 XJ TS આરાધનાની કૂચી જેમ જેમ જ્ઞાનીઓના વચને અને ગીતાર્થોની મર્યાદાને વફાદાર રહી મન-વચન-કાયાને પ્રવર્તાવવામાં આવે, તેમ તેમ આપણું પ્રવૃત્તિઓ આરાધનારૂપ બનતી જાય છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy