SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સંચમની સાધનામાં ઉપયોગી હિતકર સૂચને. ૧ કલ્યાણ-મિત્રને સંસર્ગ રાખ. ૨ જિન-વચનનું શ્રવણ કરવું. ૩ સાંભળેલા વચનને સમ્યગ્ન પ્રકારે ધારી રાખવા. ૪ પરોપકાર કરવો. (પરમાર્થવૃત્તિ) ૫ પર–પીડાને પરિહાર કરે. ૬ વિષય-પ્રવૃત્તિના ત્યાગ માટે પ્રયત્ન કરો. ૭ ભવનું સ્વરૂપ નિરંતર ભાવવું. ૮ પૂજય વડીલ ગુણવાનું મહાપુરુષની પૂજા–સેવા-આદર બહુમાન માટે તત્પર રહેવું. ૯ કોઈની સાચી કે બેટી નિંદા ન કરવી! કે ન સાંભળવી. ૧૦ આપણું નિમિત્તે લોકે અધર્મ ન પામે તેનું પૂરું ધ્યાન રાખવું. ૧૧ ગુણનુરાગ કેળવવો. ૧૨ બીજાના દોષો પ્રતિ મધ્યસ્થભાવ કેળવ. ૧૩ કુશીલ-શિથિલાચારીનો સંસર્ગ વજે. ૧૪ પ્રયત્નપૂર્વક પ્રમાદ છોડવા પ્રયત્ન કરો. * ૧૫ અશુભ-વિકલને દૂર કરવા માટે ક્રોધાદિ–કષાયના ત્યાગ- પૂર્વક આત્મ-સ્વરૂપનું અવસર-અવસરે ચિંતવન કરવું.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy