________________
A>
>
>
પ્રી મહાનિશીથ-સૂત્રમાં વર્ણવેલ જયણુનું સ્વરૂપ % અઢાર હજાર શીલાંગ સત્તર પ્રકારને સંયમ ચૌદ જીવ – સ્થાને તેર ક્રિયા - સ્થાને
બાર પ્રકારનો બાહ્ય-અત્યંતર તપ બાર પ્રકારની ભિક્ષુ-પ્રતિમા દશ પ્રકારને શ્રમણ- ધર્મ નવ બ્રહ્મચર્ય – ગુતિ આઠ પ્રવચન – માતા
સાત પિડેષણ છ જવનિકાય
<>
<>
~>
મહાવ્રત-અને
<>
>
>>><> <>
ત્રણ ગુપ્તિ થાવ –સમ્ય-દર્શન સભ્ય જ્ઞાન અને સમ્ય-ચારિત્રની
તમામ આસેવના ભયંકર વિષમ-અટવી,
હડહડતો દુકાળ કે
પ્રાણુત-કષ્ટદાયી બિમારીના ભયાવહ અસાધ્ય પ્રસંગે ઘડી-બે ઘડીમાં પ્રાણ ચાલ્યા
જવાની કપરી કસોટી ટાણે પણ મનથી ખંડન-વિરાધના થવા દીધા વિના ભાવશુદ્ધિ અચૂક નભાવવી તેમજ
કરણ, કરાવણ કે અનુમોદનાને
સૂક્ષ્મ પણ ભાંગે લગાડ્યા વિના પ્રાણના ભેગે પણ આરાધક ભાવની દૃઢતા કેભવવી
તેનું નામ જયણા) » ΧΟ>«0» »»»»«»xos
<>
<> <>>>