SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શુ કરવાથી પ્રાયશ્ચિત આવે વીતરાગ–પરમાત્માના શાસનમાં આરાધના કરનારાઓને સતત ઉપયેાગપૂર્વક જાળવી રાખવા જેવા આરાધકભાવને ટકાવી રાખવા માટે જ્ઞાનાદિ સાધક પ્રવૃત્તિમાં અનાભાગાદિ કારણે થઈ જતા અસતનામાંથી પાછા હઠવાની જાગૃતિ પ્રધાનપણે જરૂરી વર્ણવી છે. તે અંગે સાધુ–જીવનમાં જે જે પ્રવૃત્તિએ અસનરૂપે જ્ઞાની–ભગવંતાએ શાસ્રામાં વિસ્તારથી જણાવી છે. તેમાંની કેટલી મુમુક્ષુ આત્માને સાવધાની કેળવવા ઉપયાગી થઈ પડે તે શુભ-આશયથી જણાવાય છે. અસત નાની યાદી ૧ રાજ ત્રિકાલ ચૈત્યવંદન (દહેરાસર-દર્શનાદિ)ન કરે તા અવિધિથી ચૈત્યવદન કરે તા. પેાતાની શાભા–પૂજા માટે લ-ફૂલ-ખીજાદિની વિરાધના કરે તા. 3 ૪ ચૈત્યવંદન કે સ્વાધ્યાય કરતાં કે સ્તવન ખેલતાં અંતરાય કરે તા. ૫ પ્રતિક્રમણ્ ન કરે તા. ૬ બેઠા પ્રતિક્રમણ કરે તેા. ૭ અનુપયેાગથી પ્રતિક્રમણ કરે તા. ૮ પ્રતિક્રમણુના સમયનું ભ્રૂ'ધન કરે તા.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy