________________
આલોચના-દીપિકા
જ્ઞાનાચાર ૧ અકાળે સ્વાધ્યાય કરેકાળે સ્વાધ્યાય ન કરે. ૨ કાજે લીધા વિનાની જગ્યાએ સ્વાધ્યાય કરે. ૩ વિદ્યાગુરુને અપલાપ કરે. ૪ ગુરુની આજ્ઞા સિવાય બીજા પાસે ભણે. ૫ સૂવાદિ વેગ કર્યા સિવાય તે સૂત્ર આદિ ભાણે. ૬ એંઠા મેં બેલે. ૭ માત્રાની કુંડી હાથમાં હોયને બોલે. ૮ માત્રુ, ઠલે કાગળ ઉપર કરે કે પરઠવે. ૯ પુસ્તક, નવકારવાળી આદિ પડી જાય કે પગ લાગે. ૧૦ તેતડા, બેબડા આદિની મશ્કરી કરી. ૧૧ અધિક જ્ઞાનવાળાની અવજ્ઞા–ઈર્ષા કરે. * ૧૨ ભગવંતના વચન ઉપર શંકા કે અશ્રદ્ધા કરે. ૧૩ પુસ્તક આદિ જ્ઞાનના સાધને ઉપર થુંક, પરસેવે,
લેષ્મ આદિ લાગે. ૧૪ ઉઘાડા મેએ સ્વાધ્યાય કરે.
દશનાચાર ૧ દહેરાસરે ચિત્યવંદન કરવું રહી જાય. ૨ દહેરાસરમાં વા-છૂટ થાય.