SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જીના-ગ્રંથના આધારે સાધુની અવશ્ય કરણી ( પંદર મેલ ) ૧ પડિક્કમણું ન કરે તેા ઉઠામણું. ૨ બેઠાં પડિક્કમણુક કરે તેા ઉપવાસ. ૩ કાળવેળાએ પડિક્કમણું ન કરે તેા ચેાથભક્ત, ૪ સંથારા ઉપર પડિક્કમણું કરે તેા ઉપવાસ. માંડલે પડિમણુ ન કરે તેા ઉઠામણુ. ૬ કુશીલીયાને પડિક્સમે તેા ઉપવાસ. ૫ ૭ સંધને ખમાવ્યા વિના પડિમે તેા ઉઠામણુ. ૮ પારસી ભણાવ્યા વિના સૂએ તેા ઉપવાસ. ૯ દિવસે સૂએ તેા ઉપવાસ. ૧૦ વસ્તિ અણુપવેએ આદેશ માંગ્યા વિના સ્વાધ્યાય કરે તા ચેાથભક્ત. ૧૧ અવિધિએ પડિલેહણ કરે તે ઉપવાસ. ૧૨ નિત્ય પડિલેહણ ન કરે તે ઉપવાસ. ૧૩ અણુપડિલેહ્વા વસ્ત્ર વાપરે તેા ઉપવાસ.. ૧૪ કાજે અણુઉદ્ધવે પડિક્કમણુ કરે તેા ઉઠામણુ. ૧૫ ઇરિયાવહી આવ્યે છતે પડિક્કમ્યા વિના એસે તા ચેાથભક્ત. ઉપરના ૧૫ ખેલ શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યા છે. તા. કે. ઉઠમણુ શબ્દની પ્રાયશ્ચિત્તના ગ્રંથામાં પરિભાષા પ્રાય: નથી, સમજવા ખાતર મળેલું વૃદ્ધ-પુરુષાએ નિર્દેશેલ માંડલી–બહાર કરવાની મર્યાદાને જણાવનાર ઉત્થાપન શબ્દનું રૂપાંતર રુપ આ શબ્દ દેખાય છે. વિશેષ જ્ઞાની—ગુરુભગવંતા જે કહે તે ખરૂ |
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy