SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ કાપ સંહિતા. સાધુ-જીવનમાં જરૂર પડે ત્યારે કપડાં ઘવાની વ્યાવહારિકપ્રવૃત્તિમાં પણ જિનશાસનની જયણ-મર્યાદાઓની ટુંકમાં રૂપરેખા વૃહ તુરુ પાસેથી મેળવીને અહીં આપી છે. ૧ સામાન્ય. જલદી કાપ કાઢવો નહીં, ઓછામાં ઓછા - ૧૫ દિવસે કાપ વ્યાજબી ગણાય. ૨ કાપ કાઢવાની શરૂઆત કરતાં પહેલા બધા કપડાનું દૃષ્ટિ-પ્રતિલેખન કરી લેવું જોઈએ. ૩ તે જગ્યા ઉપર કાજે લેવો જોઈએ. ૪ ડાલ, પરાત, તપેલું વગેરે તમામ ઉપયોગમાં લેવાની વસ્તુઓનું કાળજીપૂર્વક પ્રમાર્જન કરવું જોઈએ. ૫ તે જગા ઉપર ચૂને કે રાખ લાવીને રાખવી એઈએ; જેથી કદાચ માખી વગેરે એકાએક પડી જાય તો તેની આજુબાજુ તે વસ્તુ પાથરીને તેને બચાવી શકાય. ૬ કાપ એવો ન કાઢ જેથી “વિભૂષાની વૃત્તિને પિષણ મળે. ૭ વડીલેની વસ્તુ કાપમાં લીધી હોય તે તેને પ્રથમ લેવી. ૮ દોરી પહેલેથી બાંધવી અને સંધ્યા થતાં પહેલા અચૂક ' છેડી લેવી. ૯ પવનથી કપડાં એકદમ ઊડતાં રહે તે રીતે ન સૂકવવા, વસ્ત્ર તડકે ન સૂકવવાં. (“'ની વિરાધનાની તેમાં શક્યતા છે.)
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy