SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સં. ૧૭૭૩ માહ સુદ ૨ સેમવારે ભગવંત શ્રીવિજયક્ષમાસૂરીશ્વર–કૃત મર્યાદાપકમાંથી. ૧ નિત્યપ્રતિ એકાસણાં કરવાં. કારણવિશેષે ઔષધાદિની જયણું ૨ બીજા સાધુને સક્ઝાય કીધા વિના ઈંડિલ–ભૂમિકાએ જાવા ન દેવા, કદાપિ જરૂર બાધા હોઈ તે પણ તેમની આજ્ઞા માંગીને જાવું. ૩ પાટે ગીતાથ બેસે. * ૪ કેટલાક ગીતાર્થો નગરપંડલીયા-દેશપંડલિયા (ઠેકેદાર) થઈ રહ્યા છે, તે સર્વ યતિઓને દેશ-પરાવત્ત કરવા, ૩ તથા ૭ વર્ષ દેશમાં રાખવા. પછી વળી દેશ-પરાવત્ત કરવા. ૫ સ્થાન-સ્થિરવાસની આજ્ઞા વૃદ્ધ હોય-વિહારશક્તિ ન હોય તેને આપવી. ૬ ગીતાથની સેવા અર્થે એક શિષ્ય પાસે રહે ૭ સાધુ સમસ્ત સંધ્યાએ કે અસૂરે સવારે ન નીસરવું. ઉપર મુજબના ચારે પટ્ટકમાંથી તારવી કાઢેલા ઉપગી મર્યાદાસૂત્ર વિવેકીએ અવશ્ય યથાશક્તિ ધ્યાનમાં રાખી જીવનને સંયમની પરિણિતિની સ્મરણતાવાળું બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ. FE HERE
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy