________________
(૩) સ. ૧૭૧૧ માહા સુદ ૧૩ ગુરુવારે પુષ્યનક્ષત્રે પાટનગરે શ્રીવિજયસિંહસૂરિપ્રસાદીકૃત મર્યાદાપટ્ટકમાંથી.
૧ સુવિહિત-ગીતાની નિશ્રાએ સવ યતિઓએ વિહાર કરવા ૨ યથાશક્તિ નિત્ય ભણવા-ભણાવવાને, લખવા–લખી આપવાને, અર્થ ધારવા-કહેવાના ઉદ્યમ કરવા. જ્ઞાનાચારમાં છતી શક્તિ ગેાપવવી નહિં.
૩ ચેાગ વહ્યા વિના કેાઇએ સિદ્ધાંત વાંચવા નહીં.
૪ દિનપ્રત્યે આઠ થેાઇએ ત્રિકાલે દેવ વાંદવા, જઘન્યપટ્ટે એક વાર વાંઢવાં.
૫ વહેારવા જતાં કે સ્થાંડલ જતાં માર્ગ'માં સર્વથા કોઇએ ન ખેાલવું, કદાચિત્ ખેાલવાનું કાય પડે તેા બાજુ પર ઊભા રહીને ખેલવું,
૬ ઉઘાડે માંઢ ખેલવું નહિં તેમજ ક્રિયા કરતાં કે આહાર કરતાં ખેલવું નહિં,
૭ એષણાશુદ્ધિ યથાશક્તિ કરવી, તેમાં અસમ’જસપણુ' ન કરવું,
૮ એકલા ગેાચરી લેવા સર્વથા ન જવુ.
૯ ઉપધિપ્રમુખ પુજી-પડિલેહી ઊંચે મૂકવી કે લેવી. ઉપકરણ, પાત્રાં ઉભય ટંક ડિલેડવાં.
૧૦ તળિયા ઉપરાંત પગ ન ધેાવા.