SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયદેવસૂરિ નિર્મિત પટ્ટક ૧૦.૪રરાજ એક ગાથાદિ કઈ પણ નવું ભણુવું. ૧૧ સ-મુનિઓએ બિયાસણું દરરોજ ફરવું શરીરાદિ ખાધાને કારણે ગુરુ કહે તેમ કરવું. ૧૫ ૧૨ કાઈ સાધુ-સાધ્વીએ કોઈપણ સ્થલે એકલા ન જવું, માટે કારણે વડા કહે તેમ કરવું. ૧૩ સાધ્વીએ વ્યાખ્યાનના વખત સિવાય મુનિ પાસે ન આવવું યતિએ પણ સાવી પાસે ન જવું. ૧૪ સ-યતિએ સાધ્વી કે શ્રાવિકા સાથે આલાપ-સલાપ ન કરવા ૧૫ યતિએ અ-પવિત્રતાદિ કારણ વિના પગ ન ધાવા. ૧૬ ઉજળા વસ્ત્ર સવથા કેાઈએ ન પહેરવાં. ૧૭ ખાલ, ગ્લાન અને વૃદ્ધ સિવાય બીજા સવ યતિઓએ પાંચમ, આઠમ, ચૌદશ સ॰થા ઉપવાસ ન મૂકવા, કારણે મૂકવા પડે તે વિગય ન લેવી. ૧૮ ષટ્ટુર્થીએ સાધુ-સાધ્વીએ વિગય ન લેવી. ચૌદ વર્ષ ઉપરાંતની વયવાળા શિષ્યને પણ ન આપવી, ચૌદ વષ ની અંદરનાને ભણતા હેાય તેા આપવી. ૧૯ દિવસે કારણ વિના સાધુ-સાધ્વીએ ન સૂવું. ૨૦ પ્રતિક્રમણમાં સ્તવન બેાલાતું હેાય ત્યારે માત્ર કરવા કારણ વિના ન જવું. ૨૧ યતિએ માંહેામાંહે ફ્લેશ ન કરવા અને ગૃહસ્થ દેખતાં કાઇએ એ ફ્લેશની વાત પણ ન કરવી.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy