SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ શ્રી ૫ મું ષ ણ ૫ વ વંદીને પાવન થઈશું, વિરતિ અતિરંગે વહીશું છે મહા છે ૫ છે દયા દાન ક્ષમા શીલ ધરશું, ઉપદેશ સજ્જનને કરશું છે સત્યજ્ઞાન દિશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે છે મહા ૬ છે એમ જણ શેઠ વદંતા પરિણામની ધારે ચઢતા શ્રાવકની સીમે કરંતા, દેવદુંદુભિ. નાદ સુણુતા રે છે મહા ૭ | કરી આયુ પૂરણ શુભભાવે, સુરલેકે અશ્રુતે જાવે છે શાતા વેદની સુખ પાવે, શુભ વીર વચન રસ ગાવે રે | મહાગ | ૮ | ઇતિ છે આસો માસ આંબેલની ઓળી. આ પજુસણ પર્વ ગયા પછી આસો માસમાં બેલની એલીને તપ આવે છે. આ બેલની એલી કરવાવાલાને આસો માસમાંથીજ એલી શરૂ કરવાની હોય છે. તે નવ આંબળની એલી થાય છે આસો સુદ ૭ થી સુદ ૧૫ સુધી વિધિ વિધાન સહિત બે વખતના પ્રતિક્રમણ ત્રણ વખતના દેવવંદન-પડિલેહણ વિગેરે ક્રિયા સહિત કરવી જોઈએતેને અધિકાર પ્રથમ ચૈત્રમાસની એલીમાં આવી ગયેલ છે ત્યાંથી જોઈ તેજ પ્રમાણે નવે દિવસની ક્રિયા કરી લેવી. અહીં ફરીથી તે લખતા નથી. આ પ્રમાણે-બારે માસના મૂખ્ય મૂખ્ય પર્વ અધિકાર સમાપ્ત થાય છે.
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy