SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ વાર્ષિક પ સ ત્ર હુ ઉલાલા ઉચ્છેદ કુમ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું વરે, ચાગ સગે આહાર ટાળી, ભાવ અક્રિયતા કરે; અંતર મુહૂરત તત્ત્વ સાથે, સર્વ સવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટ ભાવે, કરા તપ ગુણ આદરી. ૨ ઢાળ એમ નવપદ ગુણુ મંડલ, ચરૂ નિક્ષેપ પ્રમાણે જી; :- સાત નયે જે આદરે, સમ્યગજ્ઞાને જાણેજી. ઉલાલા-નિદ્વરસેતી ગુણી ગુણના, કરે જે બહુમાન એ, તસુ રણુ ઇહા તત્ત્વ રમણે, થાય નિળ ધ્યાન એ; એમ શુદ્દે સત્તા ભન્યા ચેતન, સકલ સિદ્ધિ અનુસરે, • અક્ષય અનત મહુત ચિદ્ઘન, પરમ આનંદતા વરે, ૪ અથ કળશ, [હરિગીત છન્દ: ] ઇય સયલ સુખકર ગુણપુરન્દર, સિદ્ધચક્ર પઢાવળિ, સવિલદ્ધિ વિના સિદ્ધિમંદિર, ભવિક પૂજો મની, ઉવયવર શ્રીરાજસાગર જ્ઞાનધમ સુરાજતા, ગુરૂ દીપચદ્ર સુચરણ સેવક, દેવચંદ સુશાભતા. પૂજા— ઢાળ [શ્રીપાળના રાસની] જાણુંતા ત્રિતુ. જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ જિષ્ણુ'; જે આદરે કમ ખપેવા, તે તપ શિવતરૂં કદ રે. ભવિકા ! સિ૦ ૪૧
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy