SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ન વ ૫ આ રા ધ ન પ ર્વ ૨૨૩ ૬૪ સચજીવ કમ્મણિ કરતીતિ શ્રદ્ધાસ્થાનયુક્ત , ૬૫ સ ચ છવઃ ક્તકર્માણિ વેદયતીતિ ૬૬ જીવસ્યાતિ નિર્વાણમિતિ શ્રદ્ધાસ્થાન યુક્ત , ૬૭ અસ્તિ પુનમૅલોપાય ઇતિ શ્રદ્ધાસ્થાન યુક્ત ) આ ૬૭ ભેદમાં ૪ સદહણ, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ દુષણ, ૮ પ્રભાવક, ૫ ભૂષણે, પ લક્ષણ, ૬ જયણ, ૬ આગાર, ૬ ભાવના અને ૬ સ્થાને સમાવેશ છે. સાતમા દિવસની વિધિ. ૭ શ્રી જ્ઞાનપદ-વર્ણ સફેદ. આયંબીલ એક ધાન્ય પાનું કરવું. નવકારવાળી વીસ પદ-૩ઝહીં નમો નાણસ્સ, કાઉસગ્ન૫૧ લેગસ, સ્વસ્તિક ૫૧, પ્રદક્ષિણ તથા ખમાસમણું ૫૧. ખમાસમણને દુહા— જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમતસ થાય તે હુએ અહીજ આતમા, જ્ઞાન અબોધતા જાય. વીર સાતમા જ્ઞાનપદના એકાવન ભેદ. ૧ સ્પર્શનેન્દ્રિયવ્યનાગ્રહમતિજ્ઞાનાય નમઃ ૨ રસનેન્દ્રિયવ્યજનાવગ્રહ ૩ ધ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ ૪ શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy