SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ વાર્ષિ ક પ વ સ ગ હ દરેક પર્દના ખમાસમણું નીચે લખેલ પદના એક એક ગુણ બોલીને દેવા. પ્રથમ દિવસની વિધિ. ૧ શ્રી અરિહંત પદ– વર્ણ શ્વેત, એક ધાન્ય ચોખાનું આયંબીલ કરવું. કાઉસગ્ગ–બાર લેગસ્ટ. નવકારવાળીનું પદ ૩૪ હીં નમે અરિહંતાણું, સ્વસ્તિક-બાર, પ્રદ ક્ષિણ તથા ખમાસમણ બાર ખમાસમણને દુહે – અરિહંત પદ યાતે થક, દવૂહ ગુણ પજાય; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર પ્રથમ અરિહંતપદના બાર ગુણુ. ૧ અશોકવૃક્ષપ્રાતિહાર્યસંતાય શ્રીઅરિહંતાય નમ: ૨ પુષ્પવૃષ્ટિપ્રાતિહાર્યસંયુતાય ૩ દિવ્યધ્વનિપ્રાતિહાર્યસંયુતાય ૪ ચામયુગ્મપ્રાતિહાર્યસંયુતાય ૫ સ્વર્ણસિંહાસનપ્રાતિહાર્યસંયુતાય ૬ ભામંડલપ્રાતિહાર્યસંયુતાય ( ૭ દુંદુભિપ્રાતિહાર્યસંયુતાય ૮ છત્રત્રયપ્રાતિહાર્યસંયુતાય ૯ જ્ઞાનાતિશયસંયુતાય ૧૦ પૂજાતિશયસંયુતાય
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy