SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞા ન પ સમીપ ૧૩૭ ખ્ય છે તરતમ યાગથી રે, વિશેષાવશ્યક્રમાં એહુ વખાણુ મૈં ॥ પૂજો ॥ ૩॥ચારશે એક લાખ તેત્રીશ સહસ છે રે, એહીનાણી મુણિંદ ૨૫ ઋષભાદિક ચઉવીશ જિષ્ણુ દનાં વૈ, નમે પ્રભુ પદ અરવિંદરે ૫ પૂજો ॥ ૪! અવધિજ્ઞાની આણંદને દીએ રે, મિચ્છામિદુક્કડં ગાયમ સ્વામિ રે વરો આશાતના જ્ઞાન જ્ઞાનીતણી રે, વિજયલક્ષ્મી સુખ ધામ રે. ॥ પૂજો॰॥ ૫ ॥ પછી જયવીયરાય કહી ખમાસમણુ દેઈ ઇચ્છાકારેણુ સદિસહ ભગવન્ ! અવધિજ્ઞાન આરાધના કાઉસ્સગ્ગ કરૂં ? ઇચ્છ ? કરેમિ ફાઉસગ્ગ વંદણુ અન્નત્યં કહી એક લાગસ્સનેા ન આવડે તેા ચાર નવકારને કાઉસ્સગ્ગ કરી પારી થાય કહેવી, તે આ પ્રમાણે ॥ શ્રી અવધિજ્ઞાનની થુઈ ડા ॥ શખેશ્વર સાહિબ જે સમરે ! એ દેશી በ હો નાણસહિત સવિ જિનવરૂ, ચવિ જનની કુખે અવતર્ ॥ જસ નામે લહીયે સુખતર, સવિ ઇતિ પ વ સહુર ! હરિ પાઠક સશય સહર વીર મહિમા જ્ઞાન ગુણાયરૂ ॥ તે માટે પ્રભુજી વિશ્વંભર, વિજયાંકિત લક્ષ્મી સુહુ કરુ ॥ ૧ ॥ પછી ખમાસમણુ દેઇ ઉભા થઈ અવધિજ્ઞાનના ગુણુ વર્ણવવાને અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે-
SR No.022976
Book TitleJain Varshik Parv Sangraha tatha Nitya Upayogi Sanchay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherMafatlal Zaverchand Gandhi
Publication Year1937
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy