SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ . સિવાયના ચાર વ્યંજને અને ચું, ૬, રુ, શું, ૬, જૂ અને હું આવતા હોય, તેનાં રૂપે અગાઉ આંક ૫૬માં આપેલા પ્રત્ય લગાડીને કરવામાં આવે છે. તે પ્રત્યય લગાડતી વખતે માત્ર સબ્ધિના નિયમો જાળવવાની જરૂર છે. ૯૦ , , , , , , , ટુ, ત, થ, દ, ચું, ૬, ૬, , મ વ્યંજનાન્ત નામશો ઉપરના વ્યંજને જેના અતમાં હોય, તેવા શબ્દોનાં રૂપ કરતી વખતે નીચેના નિયમે લક્ષમાં રાખવા. () પ્ર. એ.વ.ને પ્રત્યય વ્યંજન પછીથી ઊડી જાય છે. (૩) જે કઈ શબ્દને અંતે સંયુક્ત વ્યંજન હોય, તો તેને પ્રથમને વ્યંજન રાખવામાં આવે છે અને છેલ્લે ઊડી જાય છે, પણ તે સંયુક્ત વ્યંજનમાં શું પ્રથમ હોય તે તે ઊડી જતો નથી. (૪) જો અનિત્તમ વ્યંજનની પછી કઈ પણ અક્ષર ન આવે, તે તેને બદલે તેના વર્ગને પ્રથમ અગર ત્રીજે વ્યંજન મૂકવામાં આવે છે, પણ જે તેની પછી ઘેષ વ્યંજન આવે, તો તેને બદલે ફક્ત ત્રીજો અક્ષર મુકાય છે. વળી જે અોષ વ્યંજન આવે, તે પ્રથમ વ્યંજન તેના વર્ગને મુકાય છે; પણ સ્વર પ્રત્યય પૂર્વે તેમાં ફેરફાર થતા નથી. () વ્યંજનાન્ત નલિંગ શબ્દોના પ્રહ અને દિ૦ બ.વ.ની પૂર્વેના અન્તિમ વ્યંજન પહેલાં ૬ ઉમેરાય છે; પણ જે તે વ્યંજન અનુનાસિક હોય અગર અન્તઃસ્થ હેય તે ન લાગતો નથી.
SR No.022964
Book TitleSanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorJethalal Govardhan Shah
PublisherGujarat Oriental Book Depot
Publication Year1940
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy