SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ વિધેયમાં ક્રિયાપદ સિવાય જે નામ ધાતુ સાથે વપરાય, ત્યારે તે નામને તેના મૂળ લિંગમાં વાપરવું; તે સમયે કર્તા તરીકે વપરાયલા નામનું લિંગ તેનું ન લેવું. જેમકે –સર્વશી મહેચ સુમારે પ્રહરમતિ, હર્વિતાયાઃ શ્રિય: પ્રત્યાઃ ચ વાગ્રંવાર: (મણ ધાતુ કેટલીક વખત અધ્યાહાર પણ રહે છે. ) અહીં મત ક્રિયાપદના કર્તા તરીકે “ઉર્વશી” છે, પણ વિધેયમાં પ્રારબ, પ્રચાર અને ૐાર શબ્દો જે આપેલા છે તે તેમના મૂળ લિંગામાં વાપર્યા છે, તેમને કરીના સ્ત્રીલિંગમાં વાપરવા નહિ. અર્થાત્ વાક્યમાં વિધેયપક્ષમાં જે નામ આવે તેને તેના મૂળ લિંગમાં વાપરવાં. ઉદાહરણ તં ીવિત સ્વમસિ મે હૃહ દ્વિતી વં મુવી नयनयोरमृतं त्वमङ्गे । કેટલાક શબ્દો જેવા કે પત્ર, સ્થાન, મનન, ગાર, અને પ્રમાણ જ્યારે વિધેયપક્ષમાં આવે છે, ત્યારે હમેશાં એકવચનમાં અને નવલિંગમાં આવે છે. પછી વાક્યને કર્તા ભલે બહુવચનમાં અગર બીજા કોઈ પણ લિંગમાં હોય. જેમકે સીતા રામરથ પાત્રમાણીત અહીં વીતા સ્ત્રીલિંગ છે, પણ પાત્ર ન.લિ.માં આવ્યું છે. ળિપુ ગુણાઃ પૂષસ્થાને સરિત અહીં કર્તા : બહુવચનમાં અને પુલિગમાં છે, ક્રિયાપદ બહુવચનમાં આવ્યું છે, અને પૂનાથાને એ એકવચન અને નપુંસકલિંગમાં વપરાયું છે. ઉદાહરણઃ - “મમાં દુર્યોધનય સ્થાન પાકવાઃ” ‘बलवानपि निस्तेजाः कस्य नाभिभवास्पदम् ' અકર્મક ક્રિયાપદવાળા વાક્યના અર્થને પૂર્ણ કરવાને માટે જે નામ અગર વિશેષણ મૂકવામાં આવે છે, તે વાક્યમાં જે
SR No.022964
Book TitleSanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorJethalal Govardhan Shah
PublisherGujarat Oriental Book Depot
Publication Year1940
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy