SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬૧ ૩જો પુ. એ.વ. સંવત (ચીમન પણ થાય છે.) श्वि अशिश्वियत् છે ધતૂ ( જુએ પ્રકાર બીજે) ૩૭૩ દશમા ગણના ધાતુઓ અને પ્રેરક ભેદ માટે નિયમ નો લોપ થાય છે, પણ સ્વરના ફેરફારો તથા બીજા ધાતુમાં થએલા ફેરફારો કાયમ રહે છે. ઉપન્ય સ્વરને હસ્વ કરવા પડે છે. ધાતુઓને સામાન્ય નિયમ પ્રમાણે બેવડવા જોઈએ. ૬ બેવડતી વખતે દ્વિરુક્ત અક્ષરમાં ય હોય, તેને સ્થાને ડું મૂકવો જોઈએ. જો તેની પછી હસ્વ સ્વર હોય, તો તેને સ્થાને હું મૂકવો જોઈએ. જો તેની પછી હસ્વ સ્વર હોય અને તેની પછી સંયુક્ત વ્યંજન ન આવ્યો હોય, તે દ્વિરુક્તના ડું લંબાય છે. ઉપાજ્ય હસ્વ અગર દીર્ધ ત્રવાળા ધાતુઓનો સ્વર વિકલ્પ કાયમ રહે છે. તેના દીર્ધ દૃને હસ્વ સ્વર થાય છે. તનું પ્રેરક ભેદનું રૂપ વર્તા-અયુનો લેપ થતાં અને આ નિયમ પ્રમાણે વૃત થાય છે, તેને બેવડતાં મૃત્યુ વિસ્તૃત અને છેવટે વીવૃત પછી તે જ પ્રમાણે તું વીર્તી અને તે પછી જિજી અને कृत्तुं चीकृत् આ પ્રમાણે ફેરફાર થયા પછી તેને પ્રથમ મ જોડવામાં આવે છે, અને બીજા પ્રકારની માફક પ્રત્યય ઉમેરવામાં આવે છે. भू अबीभवत् __ वृत् अववर्तत्-अवीवृतत् पृथ् अपपर्थत्-अपीपृथत् ૩૭૪ જે ધાતુની શરૂઆતમાં સ્વર હોય અને તેને અને અસંયુક્ત વ્યંજન હોય, તો બેવડતી વખતે તે વ્યંજન બેવડ પડે છે.
SR No.022964
Book TitleSanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorJethalal Govardhan Shah
PublisherGujarat Oriental Book Depot
Publication Year1940
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy