________________
૧૩૪
आमहै
રજે
. – ' આજ્ઞાથ પુ. એ વ
બ.વ. ૧લે છે
आवहै आथाम्
ध्वम् उजे ताम्
आताम्
अताम् વિધ્યર્થના પ્રત્યય પહેલા, ચોથા, છઠ્ઠા અને દશમા ગણના ધાતુઓની માફક છે. ઉપરના પ્રત્યયોના બે વિભાગો કરવામાં આવે છે: (૧) વિકારી પ્રત્યયો (Strong Terminations), અને (૨) અવિકારી (Weak Terminations).વિકાર એટલે ફેરફારઃ અર્થાત જે પ્રત્યય પહેલાં ધાતુમાં ગુણ અગર વૃદ્ધિનો ફેરફાર થાય, તે વિકારી પ્રત્યયો કહેવાય છે; અને જેની પહેલાં એવો કોઈ પણ ફેરફાર થતો નથી, તે અવિકારી પ્રત્યયો કહેવાય છે.
વિકારી પ્રત્યય (પરસ્મ પદ) (૧) વર્તમાન અને અનદ્યતનના તમામ પુરુષનાં એકવચન. (૨) આજ્ઞાર્થ ત્રીજે પુરુષ એકવચન, અને પહેલે પુરુષ બધાં વચન.
વિકારી પ્રત્યય (આત્મને પદ) (૩) આત્મપદમાં આજ્ઞાર્થ પહેલા પુરુષનાં બધાં વચનો
વિકારી છે. આ સિવાયના બાકીના બધા અવિકારી પ્રત્યય છે. અર્થાત પરસ્મપદના વર્તમાન અને અનદ્યતન બીજા અને ત્રીજા પુરુષનાં દિવ અને બ.વ, આજ્ઞાર્થ બીજા અને ત્રીજા પુરુષનાં દિવ. અને બવિ, વિધ્યર્થનાં તમામ વચને, આત્મપદમાં વર્તમાન, અનદ્યતન, અને વિધ્યર્થનાં તમામ વચને, અને આજ્ઞાર્થ બીજા અને ત્રીજા પુરુષના તમામ વચનના પ્રત્યયને અવિકારી ગણવા.