SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૧ ) છે, પાપરૂપ અંધકાર ટાળવા સૂર્ય સમાન છે, જેમનાં કલ્યાશુક્રને દિવસે નરકમાં પણ અજવાળાં થાય છે, મેાક્ષે પહાંચા ડનાર સારથિ સમાન છે, એ ક્રોડ કેવલી અને બે હજાર ક્રોડ સાધુઓ છે; એવા શ્રી સીમધરસ્વામી વગેરે વીશ વિહરમાન તીર્થંકરાને મારી અનતી ક્રોડાણુ ક્રોડ વાર ત્રિકાલ વદના હજો. આત્મભાવના વળી ગણુધર ભગવંતા, કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને મતિજ્ઞાની; સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુ`િધ સ ંઘ, સમકિતી છવા, પ્રભુની દ્વાદશાંગીરૂપ વાણીને અનુસરનારા, અને મુનિ આણુા પાળવાવાળા; વળી જેમણે અતીત કાળે પ્રભુ-આણા પાળી, વર્તમાન કાળે પાળે છે અને આવતે કાળે પ્રભુ-આણા પાળશે, એ સર્વને મારી અનતી ક્રોડાણુ ક્રોડ વાર ત્રિકાલ વંદના હજો. અરિહંત ભગવાન્, સિદ્ધ ભગવાન્, આચાર્યજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ, સર્વ સાધુ મહારાજ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ; એ નવપદજીને મારી અનતી ક્રોડાણુ ક્રોડ વાર ત્રિકાલ વદ્યુના હજો. એમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે; નવમે ભવ શિવ જાવે, દેવ નર લવ પાવે; જ્ઞાનવિમલ ગુણુ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે; સવિ દુરિત શમાવે, વિશ્વ જયકાર પાવે. ॥ ૧ ॥ હે ભગવન્! એ વંદનાનું ફળ એજ માગું છું કે,–મારા જીવને તમારા સરખા કરા, એ જ મારી નમ્ર અરજ છે તે સ્વીકારા. મારા પરિણામ તમારા જેવા સુંદર અને શુદ્ધ કરી, તમારા જેવું કેવળજ્ઞાન અને કેવળદર્શન આપે. ચારિત્રમાં
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy