SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ બગડે ) તથા સ્ત્રી, પશુ, પંડકાદિ ( નપુંસક્રાદિ ) રહિત કાઈ સારા એકાંત સ્થાનને આશ્રય કરવા. આસનસિધિ આસનસિદ્ધિ સંબંધમાં વૈદિક મતવાળાઓના અભિપ્રાય એવા નિર્જન એવા એકાંત પ્રદેશમાં છે કે ઉપદ્રવ વિનાના પવિત્ર અને અતિ ઊંચું નહિ, તેમ અતિ નીચું નહિ, જેમાં નીચે દર્ભ, તે પર મૃગચમ અને તે પર વસ્ત્ર પાથરેલ હાય એવા સ્થિર થતે આસનનેા અભ્યાસ કરવેા.× પરંતુ માને છે કે કાયાત્સર્ગ ઊભા રહીને કરવા એ છે. તે માટે આવશ્યક નિયુતિમાં કહ્યુ છે કે चउरंगुल मुहपत्ती, उज्जूए डब्बहत्थ रयहरणं । बोसट्टचत्तदेहो, काउस्सग्गं करिजाहि ॥। १५४५ ॥ આસન પર જૈનધર્મ એમ વિશેષ લાભદાય ( બંને પગ સીધા ઉભા રાખી આગળના ભાગમાં ) ચાર આંગળ જેટલું ( અને પાછળના ભાગમાં ક ક આધુ) અંતર રાખવું. તે વખતે સીધા લટકતા રાખેલા ( જમણા હાથમાં ) મુહપત્તી અને ડાબા હાથમાં રજોહરણ: ગ્રહણ કરવા પછી દેહભાવનાને સંપૂર્ણ ત્યાગ કરવાપૂર્વક કાયાત્સર્ગ કરવા. x * शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मन: । नात्युच्छ्रितं नातिनीच, चैलाजिनकुशोत्तरम् ॥ શ્રીમદ્ભગવત ગીતા एकान्ते विजने देशे, पवित्रे निरुपद्रवे । कम्बलाजिनवस्त्राणामुपर्यासमभ्यसेत् ॥ શ્રી ગોરક્ષક શતક. - મુહુપત્તી અને રજોહરણુ એ જૈન સાધુઓનાં ખાસ ધાર્મિક ઉપકરણા છે. તેમાં મુહુપત્તી ખેાલતી વખતે મુખ આડી રાખવામાં આવે છે અને રજોહરણ જીવજ ંતુને તથા રજને દૂર કરવા માટે વપરાય છે.
SR No.022955
Book TitleJain Ddharm Parichay Part 02
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherVanechandbhai Avichal Mehta
Publication Year1962
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy