SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગના પ્રકારો ] આવ્યા છે. જેમાં ભક્તિની પ્રધાનતા છે તે ભક્તિયોગ, જેમાં જ્ઞાનની પ્રધાનતા છે તે જ્ઞાનયોગ અને જેમાં અનાસક્તપણે કર્મ કરવાની પ્રધાનતા છે તે કચેાગ. આ રીતે જૈન ચેાગસાધનામાં કાઈ પ્રકાશ માનવામાં આવ્યા છે ખરા ? }૩ વૈદિક ધમ માં યાગના જે ત્રણ પ્રકારે માનવામાં આવ્યા છે, તેની જૈન યાગસાધનામાં વિશિષ્ટ રીતે તુલના થઈ શકે એમ છે. સમ્યગ્દર્શન એ ભક્તિયાગ છે, કારણ કે તેમાં ભક્તિ કે શ્રદ્ધાની મુખ્યતા છે. સમ્યજ્ઞાન એ જ્ઞાનયેાગ છે, કારણ કે તેમાં જ્ઞાનની પ્રધાનતા છે અને સમ્યક્ચારિત્ર એ ક્રમ ચૈાગ છે, કારણ કે એમાં ક્રિયાની પ્રધાનતા છે. આ પ્રકારાની ઘટના બીજી રીતે પણ થાય છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિએ ચેાગવિશિકામાં સ્થાનાદિગત પાંચ પ્રકારના ચાગા પૈકી સ્થાન અને વહુને કયાગ કહ્યા છે, કારણ કે તેમાં સ્થાન એટલે આસન સાક્ષાત્ ક્રિયારૂપ છે અને ઉચ્ચારાતા વણુ શબ્દઉચ્ચારણના અંશમાં ક્રિયારૂપ છે. તેમજ અર્થ, આલેખન તથા આલમનરહિત ચેાગને જ્ઞાનચાગ કહ્યા છે, કારણ કે અથ વગેરે સાક્ષાત્ જ્ઞાનરૂપ છે. આ તા વૈશ્વિક મતે પ્રરૂપેલા યાગપ્રકારની તુલના થઇ, પણ જૈનાચાર્યોએ ઉક્ત યાગના સ્વતંત્ર પ્રકારા વર્ણવેલા છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિએ યાગવિશિકામાં સ્થાનાદિ પાંચ પ્રકારના યાગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ચાર પ્રકારો ગણાવ્યા છે, એટલે યોગના કુલ વીશ પ્રકારા
SR No.022924
Book TitleJain Shikshavali Yogabhyas
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy