________________
સેવા અને સમર્પણની પવિત્ર ભાવનાથી પ્રકુલિત
વીરભૂમિ મેવાડમાં જૈનત્વના સંસ્કારેને સમુન્નત કરનાર શ્રી કેસરીયાજી જૈન ગુરુકુળ
મુ. ચિત્તડ (રાજસ્થાન) હેડ ઓફીસ -શ્રી ગેડીજી મહારાજ જૈન ઉપાશ્રય, પાયધુની, મુંબઈ-૪
વીર ભામાશાહ, મંત્રી દયાલદાસ અને બીજા અનેક મહાપુરુષોને ઉત્પન્ન કરનારી, સંખ્યાબંધ દહેરાસરેથી વિભૂષિત એવી પવિત્ર ભૂમિ ચિતેડગઢમાં વ્યા. વા. પરમ તપસ્વી આ. શ્રી ૧૦૦૮ શ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મ. સાહેબની શુભ પ્રેરણાથી આ સંસ્થા સં. ૨૦૦૨ માં સ્થપાયેલી છે.
તેમાં મેવાડ અને માળવાના જૈન બાળકોને પૂરતી સહાયતા સાથે ધાર્મિક તથા વ્યાવહારિક શિક્ષણ અપાય છે. આજ દિન. સુધીમાં સેંકડો બાળકોને લાભ અપાય છે. હાલ ૩૫ વિદ્યાથીઓ. તેનો લાભ લઈ રહેલ છે.
સંસ્થા માટે સ્ટેશન સામે એક આલીશાન મકાન આશરે રૂપિયા ૭૫૦૦૦ નાં ખર્ચે તૈયાર થયેલું છે. તેમાં દરેક ઓરડના રૂ. ૨૫૦૦ રાખેલ છે, તે શક્તિશાળી ભાઈઓએ ઓરડા નેંધાવી તથા આશ્રયદાતા વગેરે બની આ સંસ્થાને સહાય કરવા વિનંતિ છે. પ૦૦૧) આશ્રયદાતા ૧ લે વર્ગ. ૨૫૦૧) આશ્રયદાતા બીજો વર્ગ. ૧૦૦૧) , ૩ જો વર્ગ. ૫૦૧) લાઈફ મેમ્બર ૧ લે વર્ગ.. ૨૫૧) લાઈફ મેમ્બર ૨જે વર્ગ.
. વાર્ષિક મેમ્બર થવા માટે પહેલે વર્ગ રૂા. ૨૪, બીજો વર્ગ રૂા. ૧૨, ત્રીજો વર્ગ રૂા. ૬). મન્નાલાલજી ઘીયા સ્થાનિક પ્રમુખ. કુંદનમલજી ડાંગી સ્થાનિક મંત્રી. માણેકલાલ ચુનીલાલ શાહ શાંતિલાલ એમ. શાહ
જયંતિલાલ આર. શાહ. રતનચંદ ચુનીલાલ દાલિયા
માનદ મંત્રીઓ. ઉપપ્રમુખ.