________________
૨૮
[ યોગાભ્યાસ
પાંચને ત્યાગ કરવાનું વ્રત ન હોય તેને અગ્રતાસવ કહેવાય. હિંસાદિ ન કરે એટલું જ બસ નથી, ચાવજજીવ ન કરે તેવી પ્રતિજ્ઞા હોય, તેય અવતાસવ છે. કેધ, માન, માયા અને લેભ એ ચાર કષાયને નિગ્રહ ન હોય તેને કપાયાસવ કહેવાય. સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયે નિયમ કે સંયમમાં ન હોય તેને ઈન્દ્રિયાસવ કહેવાય અને મન, વચન તથા કાયાના ચેગને એટલે વ્યાપાર કે પ્રવૃત્તિને
ગ તરફ જતી ન રોકવી તેને વેગાસવ કહેવાય. પચીસ ક્રિયાઓનાં નામ નીચે મુજબ સમજવા
(૧) કાયિકી ક્રિયા–કાયાને અયત્નાએ પ્રવર્તાવવી તે.
(૨) આધિકરણિકી ક્રિયા–ઘરનાં ઉપકરણ–અધિક-રણવ જીવનું હનન કરવું તે.
(૩) પ્રાષિકી કિયા–જીવ–અજીવ પર દ્વેષ કરે તે.
(૪) પારિતાપનિકી યિા–પિતાને તથા પરને પરિ. તાપ ઉપજાવે તે.
(૫) પ્રાણાતિપાતિકી ક્રિયા–એકેન્દ્રિયાદિ જીવને હિણવા-હણાવવા તે.
(૬) આરંભિકી કિયા–જેમાં ઘણી હિંસા થવાને સંભવ હોય તે.
(૭) પારિગ્રહિક ક્રિયા–ધન્ય ધાન્યાદિક નવવિધ પરિ. ગ્રહ મેળવતાં તથા તેના પર મેહ રાખતાં જે કિયા લાગે છે.