________________
વિષયાનુક્રમ
૧. ધર્માચરણમાં તપની આવશ્યક્તા
૨. તપની મંગલમયતા
૩. તપના પ્રભાવ
૪. નર્દિષણની કથા
૫. તપથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની લબ્ધિઓ
૬. અષ્ટ મહાસિદ્ધિ પણ તપને આધીન છે.
૭. નવનિધિ પણ તપથી જ પ્રકટે છે.
૮. તપથી શ્રુતજ્ઞાનની આરાધનામાં ઘણી સહાય મળે છે. ૯. તપથી સર્વ ક્રમના નાશ થાય છે.
૧૦, જૈન ધર્મીમાં તપને અપાયેલું મહત્ત્વનું સ્થાન ૧૧. ગૃહસ્થા માટે તપનું વિધાન
૧૨. સાધુએ માટે તપનુ વિધાન
૧૩. તપ કીને કહેવાય ?
૧૪. તપના પ્રકાર ૧૫. તપ કેવી રીતે કરવુ ?