________________
જૈન તત્વજ્ઞાન તથા આચારને સુંદર સરલ શૈલીએ રજૂ કરતી
જૈન શિક્ષાવલી પ્રથમ શ્રેણીનાં ૧૨ પુસ્તકે
૧ જીવનનું ધ્યેય ૨ પરમપદનાં સાધન ૩ ઈષ્ટદેવની ઉપાસના ૪ સદગુર સેવા પ આદર્શ ગૃહસ્થ ૬ આદશ સાધુ૭ નિયમો શા માટે? ૮ તપની મહત્તા ૯ મંત્રસાધન ૧૦ યોગાભ્યાસ ૧૧ વિશ્વશાંતિ
૧૨ સફલતાનાં સૂત્ર શ્રેણીનું મૂલ્ય રૂા. ૬-૦૦. પિસ્ટેજ ૧-૦૦ અલગ. માત્ર ગણતરીની નકલે જ બાકી રહી છે, માટે તમારી નકલ આજે જ મેળવી લે તથા હવે પછી પ્રગટ થનારી બીજી શ્રેણીના ગ્રાહક બને.
મિધ:–બારમા નિબંધને છેડે આખી શ્રેણીનું શુદ્ધિપત્રક આપ્યું છે,
તે પ્રમાણે સુધારો કરી પુસ્તકોનો ઉપયોગ કરવા વિનંતિ છે.