SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપેાથી ૩ ૩જા કોઈ ને વિહાર હાઈ શકતા નથી. (ઉપદેશમાળા૧૨૬) કેમકે ગીતા જ લાભ-હાનિને જાણીને તે તે સમયે તે તે ઉત્સ-અપવાદાદિ માંનું સેવન કરી શકે. તેની નિશ્રામાં રહેલા અગીતા ભલે ગીતાની અપેક્ષાએ જ્ઞાનચક્ષુહીન હેાઈ અન્વતુલ્ય છે. છતાં દેખતાના હાથ ઝાલ્યું હેાવાથી તે વસ્તુતઃ દેખતા જ કહેવાય. ગીતા જ કહેવાય. વિહાર અંગેનું વિશેષ સ્વરૂપાદિ બૃહત્કલ્પભાષ્યમાંથી (૧૪૪૭ વિ. ગાથાથી) જોઈ લેવુ. ૮૩ * યતિધર્માનું પાંચમું ક બ્ય : મહામુનિનાં ચારિત્રોનું શ્રવણ : સાધુએ પ્રતિદિન દિનચર્યારૂપ સ્વાધ્યાદિ કાર્યાં કરવા જોઈ એ. જ્યારે સ્વાધ્યાયાદિ કરતાં તે શ્રમિત થઈ જાય ત્યારે સ્થિરાસન વગેરે વિધિપૂર્વક મહર્ષિએની કથાવાર્તા કરવી કે સાંભળવી. આ રીતે સ્થૂલભદ્રાદ્રિ મહર્ષિએની ઉત્તમ કથાએના કથન-શ્રવણથી સ્વ-પરને ચારિત્રમાં ઉત્સાહાદિ અનેક ગુણા પ્રગટ થાય છે. અતિહાસિક કથા (૨૪) આય રક્ષિતસૂરિજી અને ધ્રુવેન્દ્ર આ રક્ષિતસૂરિજી મહારાજાની પાસે એક વાર દેવેન્દ્ર ‘નિગેાદ’ (જેમાં અનંતા જીવ વનસ્પતિના એક પ્રકાર)નુ આવ્યા હતા. તેમની પાસેથી વચ્ચે એકેક શરીર હાય તેવી
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy