________________
ashaad
આલાચના દીપિકા
[પૂ. પાદ પં‚ ભગ, શ્રીમદ્ અભયસાગરજી ગણિવીના આત્મશુદ્ધિ-ચ'કિા પુસ્તકમાંથી સાભાર-ઉત]
જ્ઞાનાચાર
૧ અકાળે સ્વાધ્યાય કરે, કાળે સ્વાધ્યાય ન કરે. ૨ કાજો લીધા વિનાની જગ્યાએ સ્વાધ્યાય કરે. ૩ વિદ્યાગુરુને અપલાપ કરે.
૪ ગુરુની આજ્ઞા સિવાય બીજા પાસે ભણે.
પ
સૂત્રાદિ યાગ કર્યા સિવાય તે સૂત્ર આદિ ભણે. ૬ એઠા માઢે એલે.
૭ માત્રાની કુંડી હાથમાં હાયને એલે.
૮ માત્રુ, ડલ્લા કાગળ ઉપર કરે કે પરહવે,
૯ પુસ્તક, નવકારવાળી આદિ પડી જાય કે પગ લાગે.
૧૦ તાતડા, બામડા આઢિની મશ્કરી કરે.
૧૧ અધિક જ્ઞાનવાળાની અવજ્ઞા-ઇર્ષા કરે.
૧૨ ભગવંતના વચન ઉપર શંકા કે અશ્રદ્ધા કરે.
૧૩ પુસ્તક આદિ જ્ઞાનના સાધને ઉપર થૂંક, પરસેવે, શ્લેષ્મ આદિ લાગે.
૧૪ ઉઘાડા મેએ સ્વાધ્યાય કરે.
દનાચાર
૧ દહેરાસરે ચૈત્યવંદ્યન કરવું રહી જાય.
૨ દહેરાસરમાં વાછૂટ થાય.