SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ashaad આલાચના દીપિકા [પૂ. પાદ પં‚ ભગ, શ્રીમદ્ અભયસાગરજી ગણિવીના આત્મશુદ્ધિ-ચ'કિા પુસ્તકમાંથી સાભાર-ઉત] જ્ઞાનાચાર ૧ અકાળે સ્વાધ્યાય કરે, કાળે સ્વાધ્યાય ન કરે. ૨ કાજો લીધા વિનાની જગ્યાએ સ્વાધ્યાય કરે. ૩ વિદ્યાગુરુને અપલાપ કરે. ૪ ગુરુની આજ્ઞા સિવાય બીજા પાસે ભણે. પ સૂત્રાદિ યાગ કર્યા સિવાય તે સૂત્ર આદિ ભણે. ૬ એઠા માઢે એલે. ૭ માત્રાની કુંડી હાથમાં હાયને એલે. ૮ માત્રુ, ડલ્લા કાગળ ઉપર કરે કે પરહવે, ૯ પુસ્તક, નવકારવાળી આદિ પડી જાય કે પગ લાગે. ૧૦ તાતડા, બામડા આઢિની મશ્કરી કરે. ૧૧ અધિક જ્ઞાનવાળાની અવજ્ઞા-ઇર્ષા કરે. ૧૨ ભગવંતના વચન ઉપર શંકા કે અશ્રદ્ધા કરે. ૧૩ પુસ્તક આદિ જ્ઞાનના સાધને ઉપર થૂંક, પરસેવે, શ્લેષ્મ આદિ લાગે. ૧૪ ઉઘાડા મેએ સ્વાધ્યાય કરે. દનાચાર ૧ દહેરાસરે ચૈત્યવંદ્યન કરવું રહી જાય. ૨ દહેરાસરમાં વાછૂટ થાય.
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy