________________
'S
:
SS SS
REST
(
L
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
..
યશોજજવલ ગૌરવગાથાળી
પ્રશduઘળા
૧૬, વિ. સં. ૨૦૫૪
ઇ.સત્ ૧૯૯૮
-
૫
પ્રસ્તાવના
Gi
T
RAKARIA
આજથી પચાસ વરસ પહેલાં ભગવાન શ્રી મહાવીરનું સચિત્ર સુંદર જીવન ચરિત્ર આ અપ્રાપ્ય હતું. ક્યારેક કયારેક વિદ્વાનો માગે ત્યારે ના પાડવી પડતી હતી અને તે માટે જ શરમ ઉપજતી હતી.
S ઈશુખ્રિસ્તનું જીવન ચરિત્ર મળે, બુદ્ધનું મળે, હજરત મહંમદ પયગમ્બરનું મળે, કૃષ્ણનું ન મળે, ન મળે એક ભગવાન મહાવીરનું, એ વાત મને બાવીશ વરસની ઉંમરનો હતો ત્યારથી જે જ ખટકતી હતી.
S પણ ત્યારે તો આ બધું કામ કરવાની ગુંજાશ ન હતી. વડીલો હાથ ઉપર લે ત્યારે એ જ થઈ શકે એમ હતું. પણ એ તરફ કોઈનું લક્ષ્ય જતું ન હતું અને આ વાત મને હંમેશા 3, ખટકતી હતી કે ભગવાન મહાવીરસ્વામીજીનું ચરિત્ર સુંદર ચિત્રોમાં રજૂ થવું જ જોઈએ. SS એવામાં કુશળ, ચિત્રકાર ભાઈશ્રી ગોકુલદાસ કાપડીયાની ભેટ થઈ. તેઓએ પોતે આ તેઓના મિત્રના કહેવાથી આ કામની શરૂઆત કરી હતી એમ જણાવ્યું અને તેના સ્કેચ
v પણ પાલીતાણા આવીને મને બતાવ્યા એ વખતે પંદર ચિત્રોના સ્કેચ લાવ્યા હતા. છે એ પંદર ચિત્રોમાં સુધારા વધારા જણાવીને સાથે સૂચનો કરી લીધા અને પછી તે ' પંદર ચિત્રો પહેલવહેલાં ચિત્રકારે બહાર પાડ્યાં. બહાર પાડ્યા પછી તે કામ લોકોને ખૂબ
* ગયું હતું. ત્યાર પછી થોડા સંજોગો એવા ઊભા થયા કે ચિત્રકાર પાસેથી ઝડપથી કામ S કરાવી ન શક્યા. થોડો સમય પસાર થયા પછી એ કામ કરી હાથ ઉપર લીધું અને બાકીનાં
છે
TO S
ED-9
5
T
' હ)
,CTI : )
:
)
:
)
:
)
P