________________
છે અવશ્ય જરૂરી હતા પણ તે કાર્ય મારાથી થઈ શક્યું નથી.
આ કૃતિના આદિ કે અત્ત ભાગમાં ઉપાધ્યાયજીના નામનો ઉલ્લેખ નથી એટલે શું આ છે આ કૃતિ ઉપાધ્યાયજીની જ છે ખરી? એનો જવાબ આપવો મુશ્કેલ છે. પણ પ્રતિ તો ઉપાધ્યાયજીના ! જે નામે ચઢેલી છે અને મંગલાચરણ ઉપાધ્યાયજી મહારાજ જે રીતનું કરે છે તે જ પદ્ધતિનો શ્લોક છે દે છે. જો કે આટલી બાબત પુરાવા રૂપે કંઈ પૂરતી ન જ ગણાય, છતાં ઉકત કારણે છાપી છે. આ
કાઠિયો એટલે કઠોર, કડક, તોફાની, ધર્મ શ્રવણાદિક કાર્યમાં અંતરાય પાડનારો. આવા જ કાઠિયા' ૧૩ નહિ પણ એથીએ વધુ ગણાવી શકાય, પણ અહીંયા મહત્વના તેરની ગણત્રી છે ડે રાખી છે. એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે નીચે અપાતી તેર કાઠિયાઓની વિભિન્ન છે
સૂચિઓથી કાઠિયાઓની સંખ્યા તેની જ રાખી એકતા જાળવી, પણ નામોમાં સમાનતા નથી જાળવી. ભિન્ન ભિન્ન નામોને એકત્રિત કરવામાં આવે તો સંખ્યા તેરથી વધી જાય.
હવે મૂળ વાત કહું કે મળેલી પ્રતિમાં આઠમું પાનું ન હોવાથી બારમા તેરમા કાઠિયા કે જ કયા તેનો ચોક્કસ નિર્ણય થઈ શક્યો નથી. અખંડ પ્રતિ મળે તો જ નિર્ણય થઈ શકે. જે
છ પાનાંની પ્રસ્તુત કૃતિમાં –
૧. 'આલસ, ૨. મોહ, ૩. નિદ્રા, ૪. અહંકાર, ૫. ક્રોધ, ૬. કૃપણ, ૭. શોક, તે છે. ૮. લોભ, ૯. ભય, ૧૦. રતિ, ૧૧. અરતિ, પછીના ૧૨-૧૩, અસ્પષ્ટ છે.
એક બીજી મુદ્રિત પ્રતિમા :
૧. આળસ, ૨. મોહ, ૩. અવજ્ઞા, ૪. અહંકાર, ૫. ક્રોધ, ૬. પ્રમાદ, ૭. કૃપણતા, ૮. ભય, ૯. શોક, ૧૦. અજ્ઞાન, ૧૧. ચિત્તવિક્ષેપ, ૧૨. કુતૂહલ, ૧૩. સ્ત્રી વિલાસ, આ છે રીતે ૧૩ છે.
એક સઝાયમાં –
૧. આળસ, ૨. મોહ, ૩. અવર્ણવાદ, ૪. દંભ, પ. ક્રોધ, ૬, પ્રમાદ, ૭. કૃપણ, ૮. ભય, ૯. શોક, ૧૦. અજ્ઞાન, ૧૧. વિકથા, ૧૨. કુતૂહલ, ૧૩. વિષય.
ઉપરોકત સૂચીથી સમજાશે કે નામોમાં પરસ્પર સમાનતા રહી નથી. આ પ્રમાણે તેર હિ છે. કાઠિયાનો પરિચય છે. કાઠિયો ગુજરાતી શબ્દ છે. છે. આ કૃતિ જુની ગુજરાતી ભાષામાં છે.
| તેર કાઠિયાનું ગુજરાતી ભાષામાં સુંદર વર્ણન કરતી પુસ્તિકા વિ. સં. ૨૦૦૬માં બોટાદથી તે બહાર પડી છે. જેના લેખક આચાર્ય શ્રીમાન્ વિજય સુશીલસૂરીશ્વરજી મહારાજ છે, અને તે જ પ્રતાકાર છપાયું છે
- યશોવિજય
૧. મારી આ ગાથા દ્વારા ઉત્તરાધ્યયન નિયુકિતમાં ૧૩ જણાવ્યા છે.
અન્યત્ર “રાગાંધ નામ જોવા મળ્યું છે.