________________
PÅSKSKS65888888898819891919191919191919198888888889 છે પણ સમષ્ટિ છે, સમુદાય છે. અર્થાત્ કોઈ વ્યક્તિગત અમુક તીર્થકર, અમુક સિદ્ધ કે અમુક છે & આચાર્યનું નામ નથી. કદાચ રાખ્યું હોય તો તે સર્વદા માન્ય ન રહેત, છેવટે શાશ્વત કાળ ટકત છે છે પણ નહિ; ત્યારે આમાં જાતિઓનું ગ્રહણ કરવામાં આવ્યું છે. અર્થાત્ વ્યક્તિવાચક કે ગુણવાચક છે પદો છે. વ્યક્તિ કે વ્યક્તિવાદ શાશ્વત નથી, પણ જાતિ કે જાતિવાદ શાશ્વત છે, તે હંમેશા ) છે રહેવાવાળો છે. વ્યક્તિ કરતાં જાતિ મહાન છે. નવકારની ખૂબી એ જ છે કે એમાં વ્યક્તિપૂજા ) છું નથી, પણ જાતિપૂજા કે ગુણપૂજા છે.
' અર્થાત્ તે તે ક્ષેત્રની તે તે કાળની (વૈકાલિક) તમામ વ્યક્તિઓનો એમાં સમાવેશ છે. છે. આ મંત્રમાં રહેલી સમષ્ટિના નમસ્કારની ગંભીર, વિશાળ અને ઉદાત્ત ભાવના એ સૂચિત કરી
જાય છે કે વ્યક્તિપૂજાના લાભો કરતાં જાતિપૂજાનો લાભ અનંત છે. જાતિની સંખ્યા અનંત જ છે, તો તેના લાભનો સરવાળો અનંત ગુણ જ આવીને ઊભો રહે એ સહુ કોઈથી સમજી શકાય તેવી સરલ વાત છે.
જાતિવાચક કે ગુણવાચક આત્માઓનાં નમન, વંદન, પૂજનથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળના અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓનું ગ્રહણું થતું હોવાથી ) છે અનંતાનંત વ્યક્તિઓનાં નમન-વંદનાદિના લાભો મળે છે. દાખલા તરીકે “નમો અરિહંતા” આટલું છું) @ બોલી નમસ્કાર કર્યો. એમ કરવાથી સર્વકાળ (અનંત ભૂત અને અનંત ભવિષ્ય) ના સર્વ ક્ષેત્રના 2 @ (૧૫ કર્મભૂમિઓના) અરિહંતો, જે મહાન આત્માઓ ભૂતકાળમાં પોતાના આત્માના આંતરદોષો ? 9 ઉપર વિજય મેળવી, તિરોહિત એવા અનંત ગુણોનો આવિર્ભાવ કર્યો, વર્તમાનમાં પ્રસ્તુત અનંત છું 9 ગુણોનો આવિર્ભાવ કરી રહ્યા છે, અથવા આવિર્ભાવ કરી વિચરી રહ્યા છે. તેમજ ભવિષ્યમાં
જેઓ આવિર્ભાવ કરશે, તે તમામને નમસ્કાર થઈ જાય છે. એ જ પ્રમાણે શેષ ચાર 9પરમેષ્ઠિઓ માટે ઘટાવી લેવું.
બહુ માનનીય અને વંદનીય થી ભગવતીજીસૂત્રમાં પણ ગોશાલાના પ્રસંગે શ્રમણ ભગવાન # મહાવીરે એકની વિરાધનામાં અનંતા તીર્થકરોની વિરાધનાઓ જણાવીને, એકની આરાધનામાં જે અનંતાની આરાધનાના સ્વીકારને માન્યતા આપી છે. આ છે નવકારમંત્રથી થતા મહાન લાભનું રહસ્ય.
પણ અહીં એક માર્મિક બાબત સમજી લેવી જરૂરી છે કે એકની આરાધનાનું લક્ષ્ય 9. રાખીને અનેક કે અનંતાની આરાધના કરવી એ કરતાં અનેક કે અનંતાનું લક્ષ્ય રાખીને સહુની છે. આરાધના કરવી એ એક અસાધારણ કોટિની નોખી જ બાબત છે.
વ્યક્તિ દ્વારા જાતિનું ગૌરવ કરવું અને જાતિ દ્વારા વ્યક્તિનું ગૌરવ કરવું, એ બે વચ્ચે # મહદ્ અંતર છે.
ગૌરવભર્યા, ઝળકતા જાતિવાચકપદોની રચના એ જ નવકારમંત્રને શાથતો ઠરાવવા માટેનું છે અનન્ય સાધન છે.
૧. રતનતણી જિમ પેટી, ભાર અલ્પ બહુમૂલા--પરમેષ્ઠિગીતા 899999999& [ ૨૫૧ ] ©©©©©©©©©ક્કી
©©©©©©©©©©©©©©©É5