________________
૨૨૬
હરિવંશ ઢાલ સાગર ચઉદશમી વારે સેપચારે, ભીમ ગુફા માંહે પાવધારે; છત્ર પુષ્પક ફૂલ કી સેજ,
આપે અસુર ધરી અતિ હે જ. ૨૭ ભાઈ મરવા કારણ મેલે, આપણુમેં ચતુરાઈ બેલે; પુણય બેલે રૂખમણ કે જાય,
તિમ તિમ વધતું જાય સવા. ૨૮ વને રણે અરીધે રણમાંહિ, અગ્ની નીર સાગરમેં પ્રાંહિ; સેવત જાગત વિચ વિચાલો,
પુન્ય એક માટે રખવાલે. ૨૯ એકેતેરમી ઢાલ વખાણ, વક્તા શ્રોતાને મનમાની; શ્રી ગુણસાગર પુન્ય કરજે,
મદન થા મનમાંહિ ધરજે. ૩૦
દેહા લાભ દેખી નવનવ પરે, આણે રસ અપાર; જોર ન ચાલે જબર શું, પણ ન તજે અવિચાર. બેદી કાઢે નિત્ય કે, સૂરજ જગ હિતકાર; તિમિર ન વ્યાપ્યા વિણ રહે, એ દુર્જન અવિચાર.
ઢાલ ૯૨ મી
( નેમજીના નવરસાની–એ દેશી ) વજમુખે કહે ભાઈજી, મનમેહના,
તુમસામ અવર ન કેઈ લાલ મન મેહના; જિહાં જિહાં જાઈ સંચરે મન મેહના, - લાભ ઘણેરે હોય લાલ મન મોહના. ૧