SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. તે સાંભળી શ્રીપાલકુમાર હારનાં પ્રભાવથી તુર્ત જ તે નગરમાં ગયા અને સમસ્યાની પૂર્તિ માટે પૂતળીનાં માથા પર હાથ મુકી તેનાં દ્વારા જ તે સમસ્યાઓની પૂર્તિ કરી તે આ પ્રમાણે.... ૧. સમસ્યા .... પંડિતોવાચ - મનવંછિયે ન હોવું . પૂત્તલિવાચ.... રિહંત નવપથ, નિષ મનુ ઘર હોવું ! निच्छइ तसु नरसेहरह, मणवंछिय फल होइ ॥ ૨. વિચક્ષણાઉવાચ - વિર મ ર લાત ! પૂત્તલિવાચ...... અરિહંત દેવ સુસાદું , ઘમ્મર વયાવિસાતું ! મંજુત્તમ નવવાહ પર, કવર મ ર માતા ૩. પ્રગુણવાચ - ૨ સો મા | પૂત્તલિવાચ...... મારા પુરિ સેવા, દિ સુપત્તિહિં તાળ | तवसंजम उवचार करि, करि सफलु अप्पाण ॥ ૪. નિપુણોવાચ - નિત્તો નિ નિતી . પૂત્તલિવાચ..... મારે મન | વં િવરિ, ચિંતાનાનિ ન પાડી ! फल तित्तउ परि पामीइ, जित्तउ लिहिउ निलाडि ॥ ૫. દક્ષવાચ - तसु तिहुअणजणदास । પૂતલીઉવાચ - अत्थि भवंतर संचिऊ, पुण्ण सुमग्गलु जासु । तसु बल तसु मइ तसु सिरि, तसु तिहअणजणदास ॥ આ પ્રમાણે પાંચ સખીઓની સમસ્યા પૂર્ણ કરી શૃંગારસુંદરીના પ્રશ્નનો ઉત્તર આપવાથી રાજકુમારી અતિ આનંદિત થઈ. તેમજ રાજા વિગેરે સર્વ મનુષ્યો અતિ આશ્ચર્ય પામ્યા અને ગુણના ભંડાર સરિખા શ્રીપાલકુમારની સાથે પાંચ સખીઓ સહિત રાજકુમારીએ પાણિગ્રહણ કર્યું. એ અવસરે અંગભટ્ટ નામનો પરદેશી શ્રીપાલકુંવરનું અદભુત ચરિત્ર જોઈ કહેવા લાગ્યો કે – હે દેવ ! કોલ્લાગ નગરમાં પુરંદર નામે રાજા છે તેને જયસુંદરી નામે પુત્રી છે. તેણીએ પ્રતિજ્ઞા કરેલ છે કે રાધાવેધ સાધનારની સાથે હું પરણીશ. રાજાએ પૂર્ણ તૈયારી કરી છે અને અનેક રાજકુમારોને બોલાવ્યા પણ કોઈ આ કાર્યમાં સફળતા પામી શક્યા નથી આ સાંભળીને શ્રીપાલ હારનાં પ્રભાવથી _ 35)
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy