SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગ આપી પુસ્તક પ્રકાશન શીધ્રાતિશીધ્ર થાય એના માટે તનતોડ મહેનત કરનાર સ્વાધ્યાય પ્રેમી આરાધના રસિક શ્રીમાન સોહનલાલજી તાલેડા ને કેમ ભુલાય ? આ પુસ્તક પ્રકાશન અરિહંત પરમાત્માની તથા પ્રભાવશાલી સિધ્ધચકની પરમ કૃપાથી તથા સ્વ. પૂ. પાદ દક્ષિણ કેસરી ગુરૂદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. ના દિવ્ય આશિર્વાદ તથા ૯૯ ઓળીના આરાધક પ.પૂ. આ. કે. શ્રી કલ્પયશસૂરીશ્વરજી ના મ.સા. આશીર્વાદથી પૂર્ણ થયું છે. આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ હોય તો તેનો વિવિધ વિવિધ મિરછામિ દુકકડે માંગુ છું સ્વ. પ. પૂ. ગુરુદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. નો ચરણકિંકર આ. અમિતયશ સૂ. ના. ધર્મલાભ ૨૦૬૧ ના મ.સુ. ૧૫ ચિપેટ (બેંગલોર) viii
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy