SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) કર્મ પ્રકૃતિ યંત્ર ગણિતમાલા ભવાંતર લગે પણ હેય તે માટે જીવવિપાકી કહી.) હવે પુદગલવિપાકી કહે છે–નિર્વાણનામ, સ્થિરનામ, અસ્થિર નામ, અગુરુલઘુનામ, શુભનામ, અશુભનામ, તૈજસનામ, કામણનામ, ચાર વર્ણની એ બાર નામકર્મની ધ્રુદયી જાણવી. તથા ત્રણ શરીર, ત્રણ ઉપાંગ, સંઘયણ સંસ્થાન ૧૨ એ અઢાર શરીરચતુષ્કની જાણવી. ઉપઘાતનામ, સાધારણ નામ, પ્રત્યેકનામ, ઉદ્યોતનામ, આતાપનામ, પરાવાતનામ એ છ મળી ૩૬ પ્રકૃતિ પુદ્ગલવિપાકી જાણવી. શરીરના પુદગલનેજ અનુગ્રહ ઉપઘાત કરે માટે જ પુદગલવિપાકી કહીએ. - હવે ચાર બંધ કહે છે–પ્રકૃતિ બંધ, સ્થિતિબંધ, રસબંધે, પ્રદેશબંધ એ ચાર બંધનું સ્વરૂપ પ્રથમજ માકને દુષ્ટાતે વર્ણવ્યું છે. ક વબંધાદિ ૩ દ્વાર યંત્ર. જો અનુક્રમ ૩૧ ધારનામાનિ નામ દ૯T ૦ અન્તરાય $ કુલ ૮ . ના જ્ઞાનાવર. ૧ 1 ૧ ૦ ૫. ૦ % $ + 4 6 | મેહનીય ૦ ૦ ૦ ૦ ૦ ૮ ૦ ૦ ૪ hie છે ? ? ? ૮ ૦ $ $ ૦ ૪ ૦ ૮ - ૦ ૦ - ૦ = ૧ ધ્રુવબંધિ ૨ અબ્રુવબન્ધિ ૩ પૃદયી ૪ અદયી ૫ ધ્રુવસત્તા અઘુવસત્તા ૭ ઘાતિની અઘાતિની ૯ પરાવર્તમાન | અપરાવર્તમાન ૧૧ શુભ I૧૨ અશુભ ૦ e ૮ જ ૦ ૦ ૦ ૪ ૦ ૮ ૦ જ ૦ ૦ ૦ ૦ ૦ ૮ હ ૦ ૩૭ ૧ ૦ ૦ છે 3 ૨ કી ૧ર ૬ ૧૩૪ ૧ ૫ -
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy