________________
ચોથા પ્રથ
( ૪૩ )
હવે ભાવ કહે છે—ઉપશમ ૧, શાયક મિશ્ર ૩ આદાયિક ૪ પરિણામિક ૫. ઉપશમના છે. ઉપશમસમકીત અને ઉપશમચારિત્ર. ઉપશમસમકીત ચેાથાથી અગ્યારમા ગુણઠાણા સુધિ હેય. ઉપશમ ચારિત્ર નવમાથી અગ્યારમા ગુઠાણા સુધિ હાય. ક્ષાયકના નવ-કેવલ જ્ઞાન, કૈવલદ્દન, દાનાદિ પાંચ લબ્ધિ, ક્ષાયકસમકીત ચાથાથી ઐાદમા ગુઠાણા સુધિ હોય. ક્ષાયકચારિત્ર બારમાથી ઐાદમા ગુણઠાણા સુધિ હેાય. તેરમે અને ચાક્રમે ક્ષાયકના નવે ભેદ હોય.
મિશ્રના અઢાર ભેદ કહે છે—ઉપયોગ ૧૦, દાનાદિક લબ્ધિ ૫, ક્ષાયેાપસમ્યકત્વ દેશવિરતિ અને સર્વવિરતિ. આદ્યાયિકના એકવીશ૪ કષાય, રૃ લેશ્યા, ત્રણ વેદ, ૪ ગતિ, મિથ્યાત્વ, અજ્ઞાન, અવ્રત, અસિદ્ધતા. પરિણામિકના ત્રણ–ભવ્યપણું, અભવ્યપણુ અને જીવત્વ.
હવે પાંચ ભાવના ભાંગા કહે છે—હિઁસંચાગી ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૨૩, ૨૪, ૨૫, ૩૪, ૩૫, ૪૫ એવ‘ દૃશ ત્રિસ’યાગી—૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૩૪, ૧૩૫, ૧૪૫, ૨૩૪, ૨૨૫, ૨૪૫, ૩૪૫ એવ દેશ ચતુ:સયાગી–૧૨૪૪, ૧૨૩૫, ૧૨૪૫, ૧૬૪૫, ૨૩૪૫, એવ પાંચ. ૧૨૩૪૫ પચસચાણી એક ભાંગેા.
હવે ચારગતિને વિષે ત્રિસયાગી ભાંગા મિશ્ર, ઉદ્દય અને પરિણામ. ચાર ગતિને વિષે ચતુઃસયાગી ભાંગા, ક્ષાયક, મિશ્ર, ઉર્દુયિક અને પરિણામિક, ચારગતિને વિષે ક્ષાયક શિવાય ઉપશમ સહિત ચતુઃસ યાગી ભાંગા એવં ત્રણ. ભવસ્થ વલિને વિષે ત્રિસયેાગી ભાંગા, ક્ષાયક, ઉદ્દયિક અને પરિણાત્મિક. સિદ્ધમાં દ્વિસયાગી ભાંગા ક્ષાયિક અને પાિમિક. ઉપરામશ્રેણિએ વતા મનુષ્યને પાંચસ યાગી ભાંગા-ઉપશમ, ક્ષાયિક, મિશ્ર, ઐયિક અને પણ્ણિામિક એવ છ ભાંગા સભવે, વીસ અસભવે.
ઉપશમભાવે ચારિત્ર, ક્ષાયકભાવે સમ્યકત્વાદિ, મિશ્રભાવે જ્ઞાનાદિક, આયિકભાવે ગત્યાદિક, પરિણામભિકભાવે જીત્યાદિ.
હવે આઠ ક` ઉપર ભાવ કહે છે—માહુની ક`માં ઉપશમભાવ હાય, ચાર ઘાતિકમ માં ક્ષાયેાપાસિકભાવ હોય, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, માહનીય અને અંતરાય એ ચાર ઘાતિક, હવે શેષ ત્રણ, ક્ષાયક, ઐયિક અને પરિણામિક એ ત્રણ ભાવ આઠે કત વિષે હેાય. માહુની કમતે વિષે પાંચે ભાવ હાય, ચાર ઘાતિક'માં