________________
--
/////
Addy boldly
॥ શ્રી અર્દ નમ: "
ડા પૂજ્યપાદ શ્રીવિજચકમલસૂરિભ્યા તમે નમઃ ડા ॥ ગુરૂ શ્રીગુણશ્રીગુરૂણીજ્યે નમઃ ૪।
શ્રી.કર્મ પ્રકૃતિયંત્ર ગણીતમાલા.
સંગ્રહકર્તા--સાધ્વીજી શ્રી દેવશ્રીજી હેતશ્રીજી તથા પ્રધાનશ્રી-જામનગરવાળા,
नमः श्रीशांतिनाथाय | भव्योपकृतिकारिणे ॥ संसारार्णवतीर्णाय । तारणायापि देहिनाम् ॥ १ ॥
અ:--ભવ્ય જનાપર ઉપકાર કરનારા તથા (પેાતે) સ’સારસાગરથી તરેલા, અને (બીજા) પ્રાણીઓને પણ તારનારા, એવા શ્રીશાંતિનાથ પ્રભુ પ્રત્યે નમસ્કાર થા. ॥ ૧ ॥ गुणगुरुणीं त्वा । कर्ममालां वदाम्यहं || વિચાર મન્યવોયાયે તેવશ્રીનુંળી પર ।। ૨ ।। અર્થ:—ગુણશ્રીજી નામના મારા ગુરૂણીજીને નમસ્કાર કરીને ભવ્ય જનાને આધ થવા માટે હું દેવશ્રીજી નામની સાધ્વી ક પ્રકૃતિ સમધિનું ઉત્તમ વર્ણન કહ્યું... છું. ॥ ૨ ॥
શ્રીવીર પ્રભુને નમસ્કાર કરીને કવિપાક ક ગ્રંથ કહીરા.
પ્રશ્ન-કમ ગ્રંથ તે શુ કહીએ ?
ઉ.-જીવે મિથ્યાત્વાદિષ્ટ હેતુએ કરીને કરીએ-આત્મા સાથે પુદગલ