SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૬) કમ પ્રકૃતિ યંત્ર ગણિત માલા અને પૂર્વે પણ દેવતાનું આયુ બાંધ્યું હોય તેજ ઉપશમણિ કરે. શેષ ૩ આયુ બાંધ્યા હોય તે ઉપશમણિ કરે નહિ, અને પૂર્વબદ્ધાયુ હોય તે ક્ષપકશ્રેણિ તે પડિજે નહિ, માટે ક્ષપકશ્રેણિવાલાને તો મનુષ્ય આયુને ઉદય, મનુષ્ય આયુની સત્તા એ એકજ ભાંગે આયુકમને હોય. તથા બારમાથી ચિદમાં ગુણઠાણ સુધિ એ ત્રણે ગુણઠાણે મનુષ્ય આયુનો ઉદય, મનુષ્યઆયુની સત્તાએ એકજ ભાંગે હેય. તે સર્વ મલી ૧૨૫ ભાંગા થયા. ૧૪ ગુણસ્થાનેષુ કર્મણે ભંગાર ૧૪] ગુણસ્થાને શાના દશ૦ વેદ |આયુ ગોત્ર અંત | |૧૧| ૮ | ૨૮ ૭ | ૨ ૨૮) ૩૫. ૧ ૧]મિથ્યાત્વે સાસ્વાદને | મિશ્ર અવિરતે દેશવિરતે પ્રમત્ત સં. અપ્રમત્ત.. ૮) અપૂર્વકર૦ અનિવૃત્તિ | સૂક્ષ્મપરાયે ૧૧] ઉપશાન્ત.. ૧૨ | જીણમેહે ૧૦) 0 ૧૩] સગીકેવલી ૧૪ | અગકેવલી 0 ૦.
SR No.022694
Book TitleKarm Prakruti Ganitmala
Original Sutra AuthorN/A
AuthorDevshreeji, Hetshreeji
PublisherVitthalji Hiralalji Lalan
Publication Year1935
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy