________________
સંસારની અસારતા ઉપર નાગદત્તરોઠની કથા
૫૧
ધ્યાના
મારી નંખાયે કેવી રીતે આપું ? એમ સાંભળીને પેાતાની નિંદા કરતા મુનિવરમાં પાસે જઈને પૂછે છે મારા પિતા મરણ પામીને કઈ ગતિમાં ગયા. મુનિ કહે છે—શરણે આવેલા પિતાને નહીં રક્ષણ કરતા તને ધિક્કારતા આ રૌદ્રધ્યાનથી તે મરણ પામીને નરમાં ગયેા.' ત્યારે નાગદત્ત પિતાની દુતિ સાંભળીને નરકના દુ:ખોથી ભય પામતાં મુનિને કહે છે.—હે ભગવંત ! મને તારે, મને તારા. સાત દિવસમાં હું શું કરીશ ? કેવી રીતે આત્માને તારીશ ? હે ભંડાર ! મને '. સન્મા બતાવેા. મુનિવર કહે છે હે નાગદત્ત ! એક દિવસના સંયમપાલનથી પણ ભવ્ય જીવ જરૂર વૈમાનિક થાય, તેા શું સાત દિવસથી ન થાય ?’ એમ સાંભળીને સંસારની અસારતા ચિતવતા, સાતક્ષેત્રમાં પેાતાનુ દ્રવ્ય આપીને, જિનમંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ કરીને, એણે મુનિવરની પાસે સંયમ લીધું. અનશન વડે સુખથી ચાર દિવસ ગયા. પાચમા દિવસે તેના મસ્તકમાં મેાટી ફૂલની અસહ્ય વેદના ઊત્પન્ન થઈ. ગુરુવરના વચના– મૃતની વૃષ્ટિથી સમભાવે વેદના સહન કરતા સમાધિથી કાળ કરીને વૈમાનિક દેવલાકમાં સૌધ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. આયુષ્યના સાત દિવસ બાકી રહ્યુ છતે પણ સંયમ પાળીને નાગદત્ત આરાધક થયા.
એમ
ઉપદેશ—સંસારનુ સ્વરૂપ દેખાડનારી નાગદત્તની કથા સાંભળીને કામ ભેગ વિગેરે છેડી ઈ શ્રેષ્ઠ સયમ મામાં યત્ન કરો.